શોધખોળ કરો
રીષભ પંત વનડે ટીમમાંથી કેમ થયો બહાર? શાસ્ત્રીએ કર્યો ખુલાસો, કહ્યું- અમે તેને આ કામ કરવા મોકલ્યો છે બહાર....
1/5

નવી દિલ્હીઃ ભારતીયી ટીમના યુવા વિકેટકીપરે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝમાં દમદાર પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યુ છે. આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ આપતા 350 રન બનાવ્યા છે, આ સાથે સીરીઝમાં બીજા નંબરનો ખેલાડી રહ્યો છે. તેમ છતાં વનડે ટીમમાંથી બહાર કરી દેવાયો છે.
2/5

Published at : 10 Jan 2019 12:45 PM (IST)
View More





















