શોધખોળ કરો

આજની મેચ પહેલા ભારત માટે સારા સમાચાર, બાંગ્લાદેશનો આ સ્ટાર ખેલાડી નથી રમવાનો ફાઇનલ, જાણો વિગતે

1/5
જોકે, શાકિબ-અલ-હસને આ ટૂર્નામેન્ટમાં બેટિંગમાં ખાસ દમ નથી બતાવ્યો, તેને 4 મેચોમાં 12.25ની એવરેજથી 49 રન જ બનાવ્યા છે, પણ બૉલિંગમાં 37.4 ઓવરોમાં 7 વિકેટ જરૂર ઝડપી છે. શાકિબ-અલ-હસનેની ઇજાના કારણે ટીમ મેનેજમેન્ટ ચિંતામાં પડી ગયુ છે. શાકિબને આંગળીમાં ઇજા પહોંચી છે જેના કારણે તે બુધવારે પાકિસ્તાન સામેની મેચમાં પણ ન હતો રમી શક્યો.
જોકે, શાકિબ-અલ-હસને આ ટૂર્નામેન્ટમાં બેટિંગમાં ખાસ દમ નથી બતાવ્યો, તેને 4 મેચોમાં 12.25ની એવરેજથી 49 રન જ બનાવ્યા છે, પણ બૉલિંગમાં 37.4 ઓવરોમાં 7 વિકેટ જરૂર ઝડપી છે. શાકિબ-અલ-હસનેની ઇજાના કારણે ટીમ મેનેજમેન્ટ ચિંતામાં પડી ગયુ છે. શાકિબને આંગળીમાં ઇજા પહોંચી છે જેના કારણે તે બુધવારે પાકિસ્તાન સામેની મેચમાં પણ ન હતો રમી શક્યો.
2/5
નવી દિલ્હીઃ એશિયા કપ 2018માં શુક્રવારે રમાનારી ભારત સામેની ફાઇનલ મેચ પહેલાજ બાંગ્લેદશને એક જોરદાર ફટકો પડ્યો છે. ટીમનો અનુભવી અને સ્ટાર ખેલાડી શાકિબ-અલ-હસન ઇજાના કારણે બાંગ્લાદેશ પરત ફર્યો છે.
નવી દિલ્હીઃ એશિયા કપ 2018માં શુક્રવારે રમાનારી ભારત સામેની ફાઇનલ મેચ પહેલાજ બાંગ્લેદશને એક જોરદાર ફટકો પડ્યો છે. ટીમનો અનુભવી અને સ્ટાર ખેલાડી શાકિબ-અલ-હસન ઇજાના કારણે બાંગ્લાદેશ પરત ફર્યો છે.
3/5
 ઉલ્લેખનીય છે કે, પૂર્વ કેપ્ટન શાકિબ-અલ-હસને છેલ્લા કેટલાક સમયથી પોતાના પ્રદર્શનથી ફેન્સને નિરાશ કરી રહ્યાં હતો. તેને ક્રિકેટ બોર્ડને પણ પોતાને આરામ આપવાની વિનંતી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ કેપ્ટન શાકિબ-અલ-હસને છેલ્લા કેટલાક સમયથી પોતાના પ્રદર્શનથી ફેન્સને નિરાશ કરી રહ્યાં હતો. તેને ક્રિકેટ બોર્ડને પણ પોતાને આરામ આપવાની વિનંતી કરી હતી.
4/5
5/5
રિપોર્ટ્ અનુસાર, શાકિબ-અલ-હસનને આંગળીમાં ઇજા પહોંચી હતી જેના કારણે દુઃખાવો વધી ગયો હતો. જેના કારણે તેને સ્વદેશ પરત ફરવું પડ્યું હતું. ફિજીયોની સલાહ પ્રમાણે, શાકિબ-અલ-હસન આગામી છ અઠવાડિયા સુધી ટીમમાંથી બહાર રહેશે.
રિપોર્ટ્ અનુસાર, શાકિબ-અલ-હસનને આંગળીમાં ઇજા પહોંચી હતી જેના કારણે દુઃખાવો વધી ગયો હતો. જેના કારણે તેને સ્વદેશ પરત ફરવું પડ્યું હતું. ફિજીયોની સલાહ પ્રમાણે, શાકિબ-અલ-હસન આગામી છ અઠવાડિયા સુધી ટીમમાંથી બહાર રહેશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget