શોધખોળ કરો
આજની મેચ પહેલા ભારત માટે સારા સમાચાર, બાંગ્લાદેશનો આ સ્ટાર ખેલાડી નથી રમવાનો ફાઇનલ, જાણો વિગતે
1/5

જોકે, શાકિબ-અલ-હસને આ ટૂર્નામેન્ટમાં બેટિંગમાં ખાસ દમ નથી બતાવ્યો, તેને 4 મેચોમાં 12.25ની એવરેજથી 49 રન જ બનાવ્યા છે, પણ બૉલિંગમાં 37.4 ઓવરોમાં 7 વિકેટ જરૂર ઝડપી છે. શાકિબ-અલ-હસનેની ઇજાના કારણે ટીમ મેનેજમેન્ટ ચિંતામાં પડી ગયુ છે. શાકિબને આંગળીમાં ઇજા પહોંચી છે જેના કારણે તે બુધવારે પાકિસ્તાન સામેની મેચમાં પણ ન હતો રમી શક્યો.
2/5

નવી દિલ્હીઃ એશિયા કપ 2018માં શુક્રવારે રમાનારી ભારત સામેની ફાઇનલ મેચ પહેલાજ બાંગ્લેદશને એક જોરદાર ફટકો પડ્યો છે. ટીમનો અનુભવી અને સ્ટાર ખેલાડી શાકિબ-અલ-હસન ઇજાના કારણે બાંગ્લાદેશ પરત ફર્યો છે.
Published at : 28 Sep 2018 10:21 AM (IST)
View More





















