શોધખોળ કરો

કાશ્મીર મુદ્દે ધવને કયા પાકિસ્તાની ક્રિકેટરને તતડાવી નાંખતા કહ્યું કે, પહેલા તારા દેશનુ વિચાર......

ધવને સ્પષ્ટ કહ્યું કે પાકિસ્તાને પહેલા તેની હાલત કેવી છે તે જોવી જોઈએ અને પછી બીજા દેશમાં ચંચુપાત કરવો જોઈએ. તેની આ દખલગીરી કરવાની આદતને સાંખી નહી લેવામાં આવે

નવી દિલ્હીઃ કાશ્મીર મુદ્દાને લઇને હંમેશા ભારત અને પાકિસ્તાન એકબીજા સામે રહે છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ કાશ્મીર રાગ આલાપ્યો તો તેને સણસણતો જવાબ ગબ્બરે આપી દીધો. ગબ્બર એટલે કે શિખર ધવન. જીહા, ધવને કાશ્મીર મુદ્દે આફ્રિદીને આડેહાથે લીધો હતો. એક ન્યૂઝ ટીવી શૉમાં વાત કરતા ભારતીય ઓપનર શિખર ધવને કાશ્મીર મુદ્દે ખુલીને વાત કરી હતી. અહીંથી ગબ્બરે પાકિસ્તાની ક્રિકેટરને સલાહ આપી હતી કે પહેલા પોતાનો દેશ જોવો જોઇએ, બીજા દેશો ઉપર કૉમેન્ટ કરવી યોગ્ય નથી. કાશ્મીર મુદ્દે ધવને કયા પાકિસ્તાની ક્રિકેટરને તતડાવી નાંખતા કહ્યું કે, પહેલા તારા દેશનુ વિચાર...... ધવને સ્પષ્ટ કહ્યું કે પાકિસ્તાને પહેલા તેની હાલત કેવી છે તે જોવી જોઈએ અને પછી બીજા દેશમાં ચંચુપાત કરવો જોઈએ. તેની આ દખલગીરી કરવાની આદતને સાંખી નહી લેવામાં આવે. ધવને કહ્યુ કે અમારા દેશ માટે કંઈ કહેવું હશે તો અમારા જ દેશના લોકો કહેશે બહારના લોકોએ અમારા મામલામાં પડવાની કોઈ જરૂર નથી પાકિસ્તાનને. કોઈ બહારની વ્યક્તિએ અમારા દેશ અંગે વાત કરતા સો વખત વિચારવું જોઈએ કે તેમનો દેશ કેવો છે. પહેલા પોતાના દેશની સ્થિતિ તો સુધારો પછી આવજો અમને સલાહ આપવા. ધવને કહ્યુ કે અમારે ત્યાં કહેવત છે કે જેમના ઘર કાંચના હોય તેમણે ક્યારેય બીજાના ઘર પર પથ્થરમારો ન કરવો જોઈએ. આ પહેલી વખત નથી બન્યું જ્યારે શિખર ધવને પાકિસ્તાનની ઝાટકણી કાઢી હોય આ પહેલા એપ્રિલમાં પણ શાહિદ અફરીદીને જવાબ આપ્યો હતો. અફરીદીએ એ સમયે કાશ્મીર મામલે નિવેદન કર્યુ હતુ અને આ વાતથી ધવન નારાજ થયો હતો. ધવને ત્યારે કહ્યુ હતુ કે ભારતના મામલે બહારના લોકોને બોલવાની કોઈ જરૂર જ નથી. કાશ્મીર મુદ્દે ધવને કયા પાકિસ્તાની ક્રિકેટરને તતડાવી નાંખતા કહ્યું કે, પહેલા તારા દેશનુ વિચાર...... ધવને ટ્વીટ પણ કર્યુ હતુ અને કહ્યુ હતું કે, ‘પહેલા તમારા દેશની હાલત તો જુઓ આવી ગયા અમારા દશને સલાહ આપવા. તમારા વિચારો તમારી પાસે જ રાખો. જે કરવાનું છે અમારે કરવાનું છે તમારી સલાહની અમારે જરૂર નથી. તમારે વધારે કંઈ કરવાની જરૂર નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 
IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget