શોધખોળ કરો

95 લાખની ડીલ કર્યા બાદ સુરતના ગાયબ થયેલ હીરા વેપારી રાજસ્થાનનથી મળી આવ્યો

1/5
પ્રજાપતિએ પોલીસને જણાવ્યું કે ત્યાર બાદ તેઓઓ કન્સ્ટ્રક્શન વર્કર તરીકે કામ કરવાનું શરૂ કર્યું, જેમાં તેમને દરરોજના 200 રૂપિયા મળતા. ઉલ્લેખનીય છે કે, પ્રજાપતિના ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ તમામ રેલવે સ્ટેશન અને પોલીસ સ્ટેશનમાં તેના પોસ્ટર લાગ્યા હતા. ત્યાર બાદ એક વ્યક્તિએ આ પોસ્ટરને આધારે પ્રજાપતિની ઓળખ કરી હતી અને તેની જાણકારી દહિસર પોલીસને આપી હતી.
પ્રજાપતિએ પોલીસને જણાવ્યું કે ત્યાર બાદ તેઓઓ કન્સ્ટ્રક્શન વર્કર તરીકે કામ કરવાનું શરૂ કર્યું, જેમાં તેમને દરરોજના 200 રૂપિયા મળતા. ઉલ્લેખનીય છે કે, પ્રજાપતિના ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ તમામ રેલવે સ્ટેશન અને પોલીસ સ્ટેશનમાં તેના પોસ્ટર લાગ્યા હતા. ત્યાર બાદ એક વ્યક્તિએ આ પોસ્ટરને આધારે પ્રજાપતિની ઓળખ કરી હતી અને તેની જાણકારી દહિસર પોલીસને આપી હતી.
2/5
પ્રજાપતિના જણાવ્યા અનુસાર તે સૌ પ્રથમ અમદાવાદ આવ્યા હતા. તેમના જણાવ્યાનુસાર તેને કોઈ દવા આપી હોય તેવું તેમને લાગે છે. જેના કારણે તેઓ ઘણાં દિવસ સુધી રૂપિયા વગર આમ તેમ ફરતા રહ્યા હતા. જોકે પ્રજાપતિ એ પણ જણાવ્યું હતું કે તે અમદાવાદ આવ્યા ત્યારે કોઈ વ્યક્તિ સાથે ટ્રેનમાં તેણે વાત કરી હતી પરંતુ તેનાથી આગળ કંઈ તેમને યાદ ન હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ અમદાવાદ રેલવે સ્ટેશન એક બાબાએ તેની સાથે વાત કરી હોવાનું દહિસર પોલીસે જણાવ્યું છે. પોલિસના જણાવ્યા અનુસાર બાબાને પ્રજાપિત રાજસ્થાનના હોવાનું લાગ્યે જેને કારણે બાબાએ પ્રજાપતિને જાલોર જિલ્લામાં જતી ટ્રેનમાં બેસાડી દીધા. ત્યાર બાદ તે રાનીવારા જઈ પહોંચ્યા જ્યાં મંદિરમાંથી આપવામાં આવતા ભોજન પર તેમણે દિવસો પસાર કર્યા.
પ્રજાપતિના જણાવ્યા અનુસાર તે સૌ પ્રથમ અમદાવાદ આવ્યા હતા. તેમના જણાવ્યાનુસાર તેને કોઈ દવા આપી હોય તેવું તેમને લાગે છે. જેના કારણે તેઓ ઘણાં દિવસ સુધી રૂપિયા વગર આમ તેમ ફરતા રહ્યા હતા. જોકે પ્રજાપતિ એ પણ જણાવ્યું હતું કે તે અમદાવાદ આવ્યા ત્યારે કોઈ વ્યક્તિ સાથે ટ્રેનમાં તેણે વાત કરી હતી પરંતુ તેનાથી આગળ કંઈ તેમને યાદ ન હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ અમદાવાદ રેલવે સ્ટેશન એક બાબાએ તેની સાથે વાત કરી હોવાનું દહિસર પોલીસે જણાવ્યું છે. પોલિસના જણાવ્યા અનુસાર બાબાને પ્રજાપિત રાજસ્થાનના હોવાનું લાગ્યે જેને કારણે બાબાએ પ્રજાપતિને જાલોર જિલ્લામાં જતી ટ્રેનમાં બેસાડી દીધા. ત્યાર બાદ તે રાનીવારા જઈ પહોંચ્યા જ્યાં મંદિરમાંથી આપવામાં આવતા ભોજન પર તેમણે દિવસો પસાર કર્યા.
3/5
ડીસીપી કિરણ ચૌહાણના જણાવ્યા અનુસાર, પ્રજાપતિ સુરક્ષિત મળ્યા છે અને ટૂંકમાં જ તે પોતાના ઘરે પરત ફરશે. હાલમાં આ ઘટનામાં તમામ મુદ્દાને ધ્યાનમાં રાખીને તપાસ થઈ રહી છે. પ્રજાપતિ 8 સપ્ટેમ્બરે મુંબઈ આવ્યા હતા અને દહિસરમાં તેમણે 95 લાખ રૂપિયામાં એક હીરાની ડીલ કરી હતી. ત્યાર બાદ તેણે પોતના પરિવારને કોલ કરીને કહ્યું હતું કે, તે હવે પછીની બસ દ્વારા સુરત આવશે. ત્યાર બાદ તે ઘરે પરત ન ફર્યા અને પરિવાર દ્વારા તેને કરવામાં આવતા કોલ પર પણ કોઈ જવાબ મળ્યો ન હતો. જેના કારણે પરિવારને તેના અપહરણ હોવાની આશંકા થઈ હતી. ત્યાર બાદ 9 સપ્ટેમ્બરે ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ડીસીપી કિરણ ચૌહાણના જણાવ્યા અનુસાર, પ્રજાપતિ સુરક્ષિત મળ્યા છે અને ટૂંકમાં જ તે પોતાના ઘરે પરત ફરશે. હાલમાં આ ઘટનામાં તમામ મુદ્દાને ધ્યાનમાં રાખીને તપાસ થઈ રહી છે. પ્રજાપતિ 8 સપ્ટેમ્બરે મુંબઈ આવ્યા હતા અને દહિસરમાં તેમણે 95 લાખ રૂપિયામાં એક હીરાની ડીલ કરી હતી. ત્યાર બાદ તેણે પોતના પરિવારને કોલ કરીને કહ્યું હતું કે, તે હવે પછીની બસ દ્વારા સુરત આવશે. ત્યાર બાદ તે ઘરે પરત ન ફર્યા અને પરિવાર દ્વારા તેને કરવામાં આવતા કોલ પર પણ કોઈ જવાબ મળ્યો ન હતો. જેના કારણે પરિવારને તેના અપહરણ હોવાની આશંકા થઈ હતી. ત્યાર બાદ 9 સપ્ટેમ્બરે ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
4/5
ઉપરાંત પ્રજપતિએ એ સમજાવવામાં પણ અસમર્થ રહ્યા કે તેમણે આટલા દિવસ સુધી શા માટે પોતાના પરિવારનો સંપર્ક ન કર્યો. રાનીવારામાં રહેતા સ્થાનીક લોકોએ જણાવ્યું કે, જ્યારે તેમણે પ્રજાપતિને જોયા ત્યારે તે દિશાહિન જણાતા હતા અને તેના પરિવાર અને ત્યે ક્યાં રહે છે તે વિશે પણ કોઈ વિગતો સ્થાનીક લોકોને આપી ન હતી. સ્થાનીકે તેમી શુદ્ધ ગુજરાતી ભાષાને આધારે અંદાજ લગાવ્યો કે આ વ્યક્તિ ગુજરાતની જ હસે. મુંબઈની પોલિસ ટીમ પ્રજાપતિને રાજસ્થાનથી મુંબઈ લઈ આવી છે અને આજે તેના પરિવારને તે મળશે.
ઉપરાંત પ્રજપતિએ એ સમજાવવામાં પણ અસમર્થ રહ્યા કે તેમણે આટલા દિવસ સુધી શા માટે પોતાના પરિવારનો સંપર્ક ન કર્યો. રાનીવારામાં રહેતા સ્થાનીક લોકોએ જણાવ્યું કે, જ્યારે તેમણે પ્રજાપતિને જોયા ત્યારે તે દિશાહિન જણાતા હતા અને તેના પરિવાર અને ત્યે ક્યાં રહે છે તે વિશે પણ કોઈ વિગતો સ્થાનીક લોકોને આપી ન હતી. સ્થાનીકે તેમી શુદ્ધ ગુજરાતી ભાષાને આધારે અંદાજ લગાવ્યો કે આ વ્યક્તિ ગુજરાતની જ હસે. મુંબઈની પોલિસ ટીમ પ્રજાપતિને રાજસ્થાનથી મુંબઈ લઈ આવી છે અને આજે તેના પરિવારને તે મળશે.
5/5
અમદાવાદઃ દહિસમાં રૂપિયા એક કરોડના હીરાની ડીલ કર્યા બાદ ગાયબ થયેલ ગુજરાતના હીરા વેપારી રાજસ્થાનમાંથી મળી આવ્યા છે. 9 સપ્ટેમ્બરે ગુમ થયા બાદ સુરતના મસરમ પ્રજપાતિ નામના હીરા વેપારી રાજસ્થાનમાંથી ખૂબ જ દયનીક સ્થિતિમા મળી આવ્યાના સમાચાર છે. રાજસ્થાન-ગુજરાત સરહદે આવેલ ગામ રાનિવારાના એક મંદિરમાંથી મળી આવ્યા છે. તેણે પોલીસને જણાવ્યું કે તે થોડા સપ્તાહથી અહીં રહે છે અને અહીં કન્સ્ટ્રક્શન વર્કર તરીકે કામ કરે છે. જોકે દહિસરમાં કરવામાં આવેલ હીરાની ડીલ બાદ તેમની સાથે શું થયું તે અંગે તેણે કોઈ જાણકારી પોલીસને આપી નથી. તેણે એવી આશંકા વ્યક્ત કરી તેમને તેને ડ્રગ્સ આપવામાં આવ્યું હોઈ શકે છે.
અમદાવાદઃ દહિસમાં રૂપિયા એક કરોડના હીરાની ડીલ કર્યા બાદ ગાયબ થયેલ ગુજરાતના હીરા વેપારી રાજસ્થાનમાંથી મળી આવ્યા છે. 9 સપ્ટેમ્બરે ગુમ થયા બાદ સુરતના મસરમ પ્રજપાતિ નામના હીરા વેપારી રાજસ્થાનમાંથી ખૂબ જ દયનીક સ્થિતિમા મળી આવ્યાના સમાચાર છે. રાજસ્થાન-ગુજરાત સરહદે આવેલ ગામ રાનિવારાના એક મંદિરમાંથી મળી આવ્યા છે. તેણે પોલીસને જણાવ્યું કે તે થોડા સપ્તાહથી અહીં રહે છે અને અહીં કન્સ્ટ્રક્શન વર્કર તરીકે કામ કરે છે. જોકે દહિસરમાં કરવામાં આવેલ હીરાની ડીલ બાદ તેમની સાથે શું થયું તે અંગે તેણે કોઈ જાણકારી પોલીસને આપી નથી. તેણે એવી આશંકા વ્યક્ત કરી તેમને તેને ડ્રગ્સ આપવામાં આવ્યું હોઈ શકે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

વિડિઓઝ

Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
Embed widget