શોધખોળ કરો
'નિકીતા મેં તુમ્હે બહોત પ્યાર કરતાં હું, મેં જીંદગી સે હાર ચુકા હું, તુમ્હારી નજરો મેં ભી ગીરા હું'
1/5

નિકીતા સાથે લગ્નના દોઢ જ મહિનામાં પ્રમોદ સોનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. નિકીતાએ અગાઉ લીંબાયતમાં રહેતા હોમગાર્ડ જવાન સાથે લગ્ન કર્યા હતા. જેના છૂટાછેડા પછી તેણે પ્રમોદ સાથે લગ્ન કર્યા હતા. પ્રમોદે આપઘાત કરતાં બે બાળકો અને પત્ની નિરાધાર બન્યા છે.
2/5

પ્રમોદે આ બંને બાળકોને પોતાની તબિયત સારી ન હોવાનું જણાવ્યું હતું અને આરામ કરવાનું કહી રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. દરમિયાન નિકીતા સાંજે ઘરે આવી હતી અને તેણે રૂમનો દરવાજો ખોલવા જણાવ્યું હતું. જોકે, કોઈ જવાબ ન મળતાં નિકીતાએ રૂમની બારીમાંથી અંદર જોતા પ્રમોદ પંખા સાથે સાડી બાંધીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો.
Published at : 27 Apr 2017 10:27 AM (IST)
View More























