શોધખોળ કરો

નીવ હત્યા પ્રકરણમાં પોલીસે નિશિતને કેવા પ્રકારના સવાલો પૂછ્યાં, જાણો વિગત

1/5
આ સમગ્ર ઘટનામાં ફાયરબ્રિગેડને માસૂમ નિવના મૃતદેહને શોધતા 10 દિવસ થયા હતા. બુધવારે મૃતહેદ મળ્યા બાદ સુરત સિવિલમાં ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ અંતિમયાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમ યાત્રામાં માસૂમ નિવના મોતથી આખું ગામ હિબકે ચઢ્યું હતું.
આ સમગ્ર ઘટનામાં ફાયરબ્રિગેડને માસૂમ નિવના મૃતદેહને શોધતા 10 દિવસ થયા હતા. બુધવારે મૃતહેદ મળ્યા બાદ સુરત સિવિલમાં ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ અંતિમયાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમ યાત્રામાં માસૂમ નિવના મોતથી આખું ગામ હિબકે ચઢ્યું હતું.
2/5
પોલીસ હવે એફ.એસ.એલની મદદથી નિશિતનું નાર્કો ટેસ્ટ પણ કરશે અને પોલિગ્રાફી તેમજ નાર્કો ટેસ્ટના રિપોર્ટ પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરશે. શુક્રવારના રોજ નિશીતનો નાર્કો ટેસ્ટ થાય તેવી શક્યતા છે.
પોલીસ હવે એફ.એસ.એલની મદદથી નિશિતનું નાર્કો ટેસ્ટ પણ કરશે અને પોલિગ્રાફી તેમજ નાર્કો ટેસ્ટના રિપોર્ટ પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરશે. શુક્રવારના રોજ નિશીતનો નાર્કો ટેસ્ટ થાય તેવી શક્યતા છે.
3/5
સૂત્રોના જણાવ્યા અનુસાર પલસાણા પોલીસે 8 પ્રશ્નો તૈયાર કર્યા હતા. જેમાં પતિ-પત્ની વચ્ચેના સંબંધ તેમજ હત્યા અંગેનું કારણ અને ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો હતો તે અંગેના પ્રશ્નો હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પલસાણા પોલીસે 8 પ્રશ્નો તૈયાર કર્યા હતા. જેમાં પતિ-પત્ની વચ્ચેના સંબંધ તેમજ હત્યા અંગેનું કારણ અને ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો હતો તે અંગેના પ્રશ્નો હોવાનું જાણવા મળ્યું છે.
4/5
આ અંગે મળતી માહિતી અનુસાર માસૂમ નીવ હત્યા પ્રકરણમાં પિતા નિશિતને નાર્કો અને પોલિગ્રાફી ટેસ્ટ માટે ગાંધીનગર ખાતે લઈ જવાયો છે. જ્યાં તેની ઉપર ટેસ્ટ અંગેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર માસૂમ નીવ હત્યા પ્રકરણમાં પિતા નિશિતને નાર્કો અને પોલિગ્રાફી ટેસ્ટ માટે ગાંધીનગર ખાતે લઈ જવાયો છે. જ્યાં તેની ઉપર ટેસ્ટ અંગેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
5/5
બારડોલી: સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં વણેસા ગામે નિષ્ઠુર બનેલા બાપે અઢી વર્ષના બાળકને મીંઢોળા નદીમાં જીવતો ફેંકી દેવાની ઘટનામાં હત્યારા નિશિતને નાર્કો અને પોલિગ્રાફી ટેસ્ટ માટે ગાંધીનગર લઈ જવામાં આવ્યો છે. જ્યાં પ્રાથમિક તબક્કે પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી પ્રશ્નાવલીના 8 પ્રશ્નો અધિકારીઓએ પૂછ્યાં હતાં. હવે શુક્રવારના રોજ નિશિતના નાર્કો ટેસ્ટ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું.
બારડોલી: સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં વણેસા ગામે નિષ્ઠુર બનેલા બાપે અઢી વર્ષના બાળકને મીંઢોળા નદીમાં જીવતો ફેંકી દેવાની ઘટનામાં હત્યારા નિશિતને નાર્કો અને પોલિગ્રાફી ટેસ્ટ માટે ગાંધીનગર લઈ જવામાં આવ્યો છે. જ્યાં પ્રાથમિક તબક્કે પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી પ્રશ્નાવલીના 8 પ્રશ્નો અધિકારીઓએ પૂછ્યાં હતાં. હવે શુક્રવારના રોજ નિશિતના નાર્કો ટેસ્ટ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા  અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી
Kutch Earthquake: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
Embed widget