શોધખોળ કરો
નીવ હત્યા પ્રકરણમાં પોલીસે નિશિતને કેવા પ્રકારના સવાલો પૂછ્યાં, જાણો વિગત
1/5

આ સમગ્ર ઘટનામાં ફાયરબ્રિગેડને માસૂમ નિવના મૃતદેહને શોધતા 10 દિવસ થયા હતા. બુધવારે મૃતહેદ મળ્યા બાદ સુરત સિવિલમાં ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ અંતિમયાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમ યાત્રામાં માસૂમ નિવના મોતથી આખું ગામ હિબકે ચઢ્યું હતું.
2/5

પોલીસ હવે એફ.એસ.એલની મદદથી નિશિતનું નાર્કો ટેસ્ટ પણ કરશે અને પોલિગ્રાફી તેમજ નાર્કો ટેસ્ટના રિપોર્ટ પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરશે. શુક્રવારના રોજ નિશીતનો નાર્કો ટેસ્ટ થાય તેવી શક્યતા છે.
Published at : 03 Aug 2018 09:44 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
દેશ





















