શોધખોળ કરો

PM નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના આંગણે, જાણો શું છે આખો કાર્યક્રમ?

1/4
05:50 કલાકે સુરત એરપોર્ટથી ઈન્ડોર સ્ટેડિયમ જવા રવાના થશે. 06:10થી 07:10 કલાક સુધી ઈન્ડોર સ્ટેડીયમ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. 07:10 વાગે ઈન્ડોર સ્ટેડીયમથી સુરત એરપોર્ટ જવા રવાના થશે. 07:30 કલાકે સુરત એરપોર્ટથી પ્રસ્થાન કરશે.
05:50 કલાકે સુરત એરપોર્ટથી ઈન્ડોર સ્ટેડિયમ જવા રવાના થશે. 06:10થી 07:10 કલાક સુધી ઈન્ડોર સ્ટેડીયમ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. 07:10 વાગે ઈન્ડોર સ્ટેડીયમથી સુરત એરપોર્ટ જવા રવાના થશે. 07:30 કલાકે સુરત એરપોર્ટથી પ્રસ્થાન કરશે.
2/4
03:30 કલાકે સુરત એરપોર્ટથી દાંડી-નવસારી જવા રવાના થશે. 03:50 વાગેથી 05:30 વાગ્યા સુધી દાંડી-નવસારી ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. 05:30 વાગે દાંડીથી સુરત એરપોર્ટ આવવા રવાના થશે.
03:30 કલાકે સુરત એરપોર્ટથી દાંડી-નવસારી જવા રવાના થશે. 03:50 વાગેથી 05:30 વાગ્યા સુધી દાંડી-નવસારી ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. 05:30 વાગે દાંડીથી સુરત એરપોર્ટ આવવા રવાના થશે.
3/4
નરેન્દ્ર મોદીનું 12:35 વાગે સુરત એરપોર્ટ પર આગમન થશે ત્યાર બાદ 01:30થી 2:00 વાગે સુધી નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગનું ખાતમુર્હૂત તથા સભા યોજશે. 2 વાગે સુરત એરપોર્ટથી વિનસ હોસ્પિટલ-રામપુરા જવાના રવાના થશે. 02:20થી 03:05 વાગે વિનસ હોસ્પીટલ રામપુરા ખાતે હોસ્પીટલ બિલ્ડીંગનું ઉદધાટન તથા સભા કરશે. 03:05 વાગે વિનસ હોસ્પીટલથી સુરત એરપોર્ટ જવા રવાના થશે.
નરેન્દ્ર મોદીનું 12:35 વાગે સુરત એરપોર્ટ પર આગમન થશે ત્યાર બાદ 01:30થી 2:00 વાગે સુધી નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગનું ખાતમુર્હૂત તથા સભા યોજશે. 2 વાગે સુરત એરપોર્ટથી વિનસ હોસ્પિટલ-રામપુરા જવાના રવાના થશે. 02:20થી 03:05 વાગે વિનસ હોસ્પીટલ રામપુરા ખાતે હોસ્પીટલ બિલ્ડીંગનું ઉદધાટન તથા સભા કરશે. 03:05 વાગે વિનસ હોસ્પીટલથી સુરત એરપોર્ટ જવા રવાના થશે.
4/4
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર 30મી જાન્યુઆરી દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સુરતમાં નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગનું ખાતમૂહુર્ત કરશે. ખાતમૂહુર્ત બાદ PM મોદી એરપોર્ટ ખાતે સભાને સંબોધન કરશે. સુરત બાદ PM મોદી નવસારીના દાંડીમાં કાર્યક્રમમાં હાજરી આપશે. દાંડીના કાર્યક્રમ પુરો થયા બાદ PM મોદી સુરત પરત ફરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર 30મી જાન્યુઆરી દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સુરતમાં નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગનું ખાતમૂહુર્ત કરશે. ખાતમૂહુર્ત બાદ PM મોદી એરપોર્ટ ખાતે સભાને સંબોધન કરશે. સુરત બાદ PM મોદી નવસારીના દાંડીમાં કાર્યક્રમમાં હાજરી આપશે. દાંડીના કાર્યક્રમ પુરો થયા બાદ PM મોદી સુરત પરત ફરશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મેળામાં સાવધાન !
Hun To Bolish : હું તો બોલીશ : માણસ કે મડદા ?
Sagbara Forest Land Dispute : સાગબારામાં જંગલની જમીનનો ફરી વિવાદ! વનવિભાગે રોપા વાવતા ખેડૂતોમાં રોષ
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, ક્યાં પડશે ભારે વરસાદ?
Bhavnagar Murder Case: લિવ ઈન રિલેશનશીપમાં યુવતીની થઈ જાહેરમાં હત્યા, લોકો તમાશો જોતા રહ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
SIP Calculation: માત્ર 3000ની SIPથી તૈયાર થઈ શકે 2 કરોડનું રિટાયરમેન્ટ ફંડ! જાણો કઈ ઉંમરે કરવું પડશે રોકાણ
SIP Calculation: માત્ર 3000ની SIPથી તૈયાર થઈ શકે 2 કરોડનું રિટાયરમેન્ટ ફંડ! જાણો કઈ ઉંમરે કરવું પડશે રોકાણ
લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક
લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક
ડાકોર સહિત આ કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, જાણો જન્મોત્સવનો સંપૂર્ણ કાર્યક્રમ
ડાકોર સહિત આ કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, જાણો જન્મોત્સવનો સંપૂર્ણ કાર્યક્રમ
Embed widget