શોધખોળ કરો

સુરતઃ મહિલા વકીલે કરી સંચાલક સામે બળાત્કારની ફરિયાદ ને પછી આવ્યો જોરદાર ટ્વિસ્ટ, જાણો

1/3
આથી ડરી ગયેલા પરબતભાઈ બીજલ પટેલને મળ્યા હતા. બીજલે સંચાલકને કહ્યું હતું કે, તમારે બળાત્કારના કેસમાંથી બચવું હોય તો 40 લાખ રૂપિયા આપી દો. જોકે, પરબતભાઈએ આ અંગે પોલીસને વાત કરતા અમરોલી પોલીસે મહિલા વકીલ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે, તેમની સામે બળાત્કારની કોઈ ફરિયાદ થઈ જ નહોતી.
આથી ડરી ગયેલા પરબતભાઈ બીજલ પટેલને મળ્યા હતા. બીજલે સંચાલકને કહ્યું હતું કે, તમારે બળાત્કારના કેસમાંથી બચવું હોય તો 40 લાખ રૂપિયા આપી દો. જોકે, પરબતભાઈએ આ અંગે પોલીસને વાત કરતા અમરોલી પોલીસે મહિલા વકીલ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે, તેમની સામે બળાત્કારની કોઈ ફરિયાદ થઈ જ નહોતી.
2/3
મળતી માહિતી પ્રમાણે મોટા વરાછામાં તળાવ પાસે દરબાર ફળિયામાં આનંદધારા આશ્રમમાં રહેતા પરબત વઘાસિયા (ઉ.વ.62) મૂળ અમરેલી મોટા આંકડિયા ગામના રહેવાસી છે. તેઓ વર્ષોથી આશ્રમનું સંચાલન કરે છે. ગત 24મી જૂને બીજલ પટેલ નામની મહિલા વકીલે પરબતભાઇને ફોન કરીને ધમકાવ્યા હતા અને કહ્યું કે, તમારા આશ્રમમાં અસામાજીક પ્રવૃત્તિ થાય છે. તમે પણ એક મહિલા પર બળાત્કાર ગુજાર્યો છે. તેણે એમ પણ કહ્યું હતું કે, મહિલાએ અમને ફરિયાદ કરી છે, જેના આધારે મહિલા પોલીસ મથકમાં અરજી કરાઇ છે. આમ કહી બે દિવસમાં મળવાનું પરબતભાઈને જણાવ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે મોટા વરાછામાં તળાવ પાસે દરબાર ફળિયામાં આનંદધારા આશ્રમમાં રહેતા પરબત વઘાસિયા (ઉ.વ.62) મૂળ અમરેલી મોટા આંકડિયા ગામના રહેવાસી છે. તેઓ વર્ષોથી આશ્રમનું સંચાલન કરે છે. ગત 24મી જૂને બીજલ પટેલ નામની મહિલા વકીલે પરબતભાઇને ફોન કરીને ધમકાવ્યા હતા અને કહ્યું કે, તમારા આશ્રમમાં અસામાજીક પ્રવૃત્તિ થાય છે. તમે પણ એક મહિલા પર બળાત્કાર ગુજાર્યો છે. તેણે એમ પણ કહ્યું હતું કે, મહિલાએ અમને ફરિયાદ કરી છે, જેના આધારે મહિલા પોલીસ મથકમાં અરજી કરાઇ છે. આમ કહી બે દિવસમાં મળવાનું પરબતભાઈને જણાવ્યું હતું.
3/3
સુરતઃ શહેરના મોટા વરાછામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલા વકીલે આનંદધારા આશ્રમના વૃદ્ધ સંચાલક સામે બળાત્કારની ફરિયાદ કરી હતી. જોકે, આ ઘટનામાં તપાસ કરતા જોરદાર ટ્વિસ્ટ આવ્યો હતો. વાત જાણે એવી છે કે, મહિલા વકીલે સંચાલકને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને 50 લાખ રૂપિયાની માગણી કરી હતી. જોકે, તેમનું કાવતરું ખુલ્લુ પડી જતાં પોલીસે મહિલા વકીલ અને તેના વૃદ્ધ સાગરીતની ધરપકડ કરી હતી.
સુરતઃ શહેરના મોટા વરાછામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલા વકીલે આનંદધારા આશ્રમના વૃદ્ધ સંચાલક સામે બળાત્કારની ફરિયાદ કરી હતી. જોકે, આ ઘટનામાં તપાસ કરતા જોરદાર ટ્વિસ્ટ આવ્યો હતો. વાત જાણે એવી છે કે, મહિલા વકીલે સંચાલકને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને 50 લાખ રૂપિયાની માગણી કરી હતી. જોકે, તેમનું કાવતરું ખુલ્લુ પડી જતાં પોલીસે મહિલા વકીલ અને તેના વૃદ્ધ સાગરીતની ધરપકડ કરી હતી.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
ભારત સરકારની iPhone યૂઝર્સને ચેતવણી, તાત્કાલિક કરી લો આ 4 કામ નહીં તો મુશ્કેલીમાં મૂકાશો 
ભારત સરકારની iPhone યૂઝર્સને ચેતવણી, તાત્કાલિક કરી લો આ 4 કામ નહીં તો મુશ્કેલીમાં મૂકાશો 
રીવાબા જાડેજાનો મોટો દાવો- ભારતીય ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપો, ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ
રીવાબા જાડેજાનો મોટો દાવો- ભારતીય ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપો, ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ
ચકચારી રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર! ગણેશ જાડેજાનો કરવામાં આવ્યો નાર્કો ટેસ્ટ
ચકચારી રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર! ગણેશ જાડેજાનો કરવામાં આવ્યો નાર્કો ટેસ્ટ
Indigo Flight: ઈન્ડિગોની મોટી જાહેરાત! જેમની ફ્લાઇટ રદ થઈ હશે તેમને મળશે 10 રુપિયા હજારનું વળતર
Indigo Flight: ઈન્ડિગોની મોટી જાહેરાત! જેમની ફ્લાઇટ રદ થઈ હશે તેમને મળશે 10 રુપિયા હજારનું વળતર
Embed widget