શોધખોળ કરો
સુરતઃ યુવકે બિલ્ડિંગના નવમાં માળેથી લગાવી મોતની છલાંગ, સામે આવ્યા સીસીટીવી
1/6

2/6

ઘરમાંથી પોલીસને પાર્થે લખેલી સૂસાઈડ નોટ મળી આવી છે. જેમાં તેણે ‘મારૂ માનસિક સંતુલન બરાબર નથી મને ખરાબ વિચારો આવે છે એટલે આપઘાત કરૂ છું’ તેવું લખેલું હતું. બનાવ અંગે ચોક બજાર પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Published at : 18 Oct 2018 02:14 PM (IST)
View More





















