શોધખોળ કરો

સુરત: સ્વામિનારાયણ મંદિરમાં જઈને યુવતી સહિત કોણે-કોણે સાધુને ફટકાર્યો, જાણો વિગત

1/6
ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે, આ લોકો અગાઉ ઘટનાને સગેવગે કરવા માટે રૂપિયાની માંગ કરવામાં આવી હતી. પરંતુ ના પાડવામાં આવતાં હુમલો કરવામાં આવ્યો હતો. આ સીસીટીવીના આધારે આગામી સમયમાં પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે તેમ ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું.
ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે, આ લોકો અગાઉ ઘટનાને સગેવગે કરવા માટે રૂપિયાની માંગ કરવામાં આવી હતી. પરંતુ ના પાડવામાં આવતાં હુમલો કરવામાં આવ્યો હતો. આ સીસીટીવીના આધારે આગામી સમયમાં પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે તેમ ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું.
2/6
ટ્રસ્ટીઓ દ્વારા બે સીસીટીવી જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં એક સીસીટીવી એન્ટ્રી ગેટનો છે જેમાં મહિલા તેની માતા અને અન્ય બે લોકો મંદિરમાં પ્રવેશતા જોવા મળી રહ્યા છે. જ્યારે અન્ય નવ મીનિટના સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે, ફરિયાદ કરનાર મહિલાની માતા અને અન્ય બે પુરૂષો દ્વારા સાધુ કારણસ્વરૂપ પર હુમલો કરવામાં આવે છે. ફટકા દ્વારા મહિલા માર મારે છે. જ્યારે પુરૂષો દ્વારા હાથથી માર મારવામાં આવી રહ્યો છે.
ટ્રસ્ટીઓ દ્વારા બે સીસીટીવી જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં એક સીસીટીવી એન્ટ્રી ગેટનો છે જેમાં મહિલા તેની માતા અને અન્ય બે લોકો મંદિરમાં પ્રવેશતા જોવા મળી રહ્યા છે. જ્યારે અન્ય નવ મીનિટના સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે, ફરિયાદ કરનાર મહિલાની માતા અને અન્ય બે પુરૂષો દ્વારા સાધુ કારણસ્વરૂપ પર હુમલો કરવામાં આવે છે. ફટકા દ્વારા મહિલા માર મારે છે. જ્યારે પુરૂષો દ્વારા હાથથી માર મારવામાં આવી રહ્યો છે.
3/6
કતારગામ પોલીસે તેને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરી તો તે ડુપ્લિકેટ પોલીસ નીકળ્યો હતો. જ્યારે આ બાબતે કતારગામના પોલીસ ઈન્સ્પેક્ટર સમીર જોશીનો સંપર્ક કર્યો હતો તો તેમણે કહ્યું હતું કે, પોલીસ કોઈની પણ પૂછપરછ કરી રહી નથી. અમારી કસ્ટડીમાં કોઈ નથી. વીડિયો અંગેની વાત પણ સાંભળી છે પરંતુ મળ્યો નથી.
કતારગામ પોલીસે તેને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરી તો તે ડુપ્લિકેટ પોલીસ નીકળ્યો હતો. જ્યારે આ બાબતે કતારગામના પોલીસ ઈન્સ્પેક્ટર સમીર જોશીનો સંપર્ક કર્યો હતો તો તેમણે કહ્યું હતું કે, પોલીસ કોઈની પણ પૂછપરછ કરી રહી નથી. અમારી કસ્ટડીમાં કોઈ નથી. વીડિયો અંગેની વાત પણ સાંભળી છે પરંતુ મળ્યો નથી.
4/6
મંદરિ પરિસરમાં જ તેમણે સાધુને માર માર્યો હતો. પોલીસ બનીને આવેલા યુવાને સાધુને ધમકી આપતા કહ્યું હતું કે, પતાવટ કરો નહીંતર મંદિર બદનામ થઈ જશે. આ અંગેનો વીડિયો પણ અમે પોલીસને આપ્યો છે. પોલીસની ઓળખ આપનારી વ્યક્તિએ દૂરથી પોતાનું ઓળખકાર્ડ પણ બતાવ્યું હતું.
મંદરિ પરિસરમાં જ તેમણે સાધુને માર માર્યો હતો. પોલીસ બનીને આવેલા યુવાને સાધુને ધમકી આપતા કહ્યું હતું કે, પતાવટ કરો નહીંતર મંદિર બદનામ થઈ જશે. આ અંગેનો વીડિયો પણ અમે પોલીસને આપ્યો છે. પોલીસની ઓળખ આપનારી વ્યક્તિએ દૂરથી પોતાનું ઓળખકાર્ડ પણ બતાવ્યું હતું.
5/6
એટલું જ નહીં પણ પોલીસની ઓળખ આપનારી વ્યક્તિએ એવી પણ ધમકી આપી હતી કે, ‘પતાવટ કરો નહીંતર મંદિર બદનામ થઈ જશે’. કતારગામ પોલીસ મથકમાં 20 વર્ષીય એક યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ડભોલી સ્વામીનારાયણ મંદિરના સાધુ કારણસ્વરૂપદાસજી ઉર્ફે નિકુંજ બાબુ સવાણીએ 15 દિવસમાં બે વખત બળાત્કાર ગુજાર્યો હતો. ટ્રસ્ટી શામજીભાઈ વાનાણીએ કહ્યું હતું કે, યુવતી તેની માતા અને પોલીસની ઓળખ આપી એક યુવાન મંદિર પરિસરમાં આવ્યા હતા.
એટલું જ નહીં પણ પોલીસની ઓળખ આપનારી વ્યક્તિએ એવી પણ ધમકી આપી હતી કે, ‘પતાવટ કરો નહીંતર મંદિર બદનામ થઈ જશે’. કતારગામ પોલીસ મથકમાં 20 વર્ષીય એક યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ડભોલી સ્વામીનારાયણ મંદિરના સાધુ કારણસ્વરૂપદાસજી ઉર્ફે નિકુંજ બાબુ સવાણીએ 15 દિવસમાં બે વખત બળાત્કાર ગુજાર્યો હતો. ટ્રસ્ટી શામજીભાઈ વાનાણીએ કહ્યું હતું કે, યુવતી તેની માતા અને પોલીસની ઓળખ આપી એક યુવાન મંદિર પરિસરમાં આવ્યા હતા.
6/6
સુરતઃ ડભોલી સ્વામીનારાયણ મંદિરના સાધુ પર બળાત્કારની ફરિયાદ નોંધાયા બાદ મંદિરના ટ્રસ્ટીઓ તેમજ સત્સંગ મંડળના કેટલાંક આગેવાનોએ ગુરુવારે સાંજે પત્રકાર પરિષદ યોજી હતી અને એવી વાત કરી હતી કે યુવતી, યુવતીની માતા અને એક પોલીસની ઓળખ આપનારો અજાણ્યો યુવાન મંદિરમાં આવી સાધુને માર મારી ગયા હતા. આ ઘટનામાં રોજ નવો વળાંક આવી રહ્યો છે.
સુરતઃ ડભોલી સ્વામીનારાયણ મંદિરના સાધુ પર બળાત્કારની ફરિયાદ નોંધાયા બાદ મંદિરના ટ્રસ્ટીઓ તેમજ સત્સંગ મંડળના કેટલાંક આગેવાનોએ ગુરુવારે સાંજે પત્રકાર પરિષદ યોજી હતી અને એવી વાત કરી હતી કે યુવતી, યુવતીની માતા અને એક પોલીસની ઓળખ આપનારો અજાણ્યો યુવાન મંદિરમાં આવી સાધુને માર મારી ગયા હતા. આ ઘટનામાં રોજ નવો વળાંક આવી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers Recruitment : રાજ્યમાં 10,700 શિક્ષકોની કરાશે ભરતી, CM Bhupendra Patel નો મોટો નિર્ણયHun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Embed widget