શોધખોળ કરો

મૃત્યુ પહેલાં યુવતીએ પોલીસને કહ્યું, 'દિયર મારી છાતી દબાવતો, પ્રેગ્નન્ટ હોવાં છતાં પતિ પેટમાં લાત મારતો'

1/3
સુરતઃ લિંબાયતની એક યુવતીએ પતિ અને દિયરના ત્રાસથી કંટાળીને અગ્નિસ્નાન કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પરિણીત યુવતીએ કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કરી લેતા તેને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધાં હતાં. યુવતીએ ડાઇંગ ડિક્લેરેશનમાં જણાવ્યું હતું કે, હું ગર્ભવતી હોવા છતાં મારો પતિ મારા પેટમાં લાત મારતો હતો. એટલું જ નહીં, તે દહેજની માગણી પણ કરતો હતો. યુવતીએ એવી કેફિયત આપી હતી કે, તેનો દિયર પણ તેની સાથે મારઝૂડ કરતો હતો અને તેની છાતી દબાવતો હતો.
સુરતઃ લિંબાયતની એક યુવતીએ પતિ અને દિયરના ત્રાસથી કંટાળીને અગ્નિસ્નાન કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પરિણીત યુવતીએ કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કરી લેતા તેને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધાં હતાં. યુવતીએ ડાઇંગ ડિક્લેરેશનમાં જણાવ્યું હતું કે, હું ગર્ભવતી હોવા છતાં મારો પતિ મારા પેટમાં લાત મારતો હતો. એટલું જ નહીં, તે દહેજની માગણી પણ કરતો હતો. યુવતીએ એવી કેફિયત આપી હતી કે, તેનો દિયર પણ તેની સાથે મારઝૂડ કરતો હતો અને તેની છાતી દબાવતો હતો.
2/3
દહેજ ન મળતાં સંદીપ ધમકી આપતો કે તને બોમ્બે રેલવે ટ્રેક પર ફેકાવી દઈશ. ડાઇંગ ડિક્લેરેશનમાં પૂજાએ તેમની સાસરીવાળા ન છોડવા વિનંતી કરી હતી. તેણે એવી પણ કેફિયત આપી હતી કે, તેઓને તેની કોઈ જ પરવા નહોતી. પૂજાએ પતિ સંદીપ સહિત દિયર મનોહર ઉર્ફે બંટી, સસરો ઈશ્વર અને સાસુ રેખા પણ માનસિક ત્રાસ આપતા હોવાનું જણાવ્યું હતું.
દહેજ ન મળતાં સંદીપ ધમકી આપતો કે તને બોમ્બે રેલવે ટ્રેક પર ફેકાવી દઈશ. ડાઇંગ ડિક્લેરેશનમાં પૂજાએ તેમની સાસરીવાળા ન છોડવા વિનંતી કરી હતી. તેણે એવી પણ કેફિયત આપી હતી કે, તેઓને તેની કોઈ જ પરવા નહોતી. પૂજાએ પતિ સંદીપ સહિત દિયર મનોહર ઉર્ફે બંટી, સસરો ઈશ્વર અને સાસુ રેખા પણ માનસિક ત્રાસ આપતા હોવાનું જણાવ્યું હતું.
3/3
પોલીસે પરિણીતાના ડાઇંગ ડિક્લેરેશનને આધારે ફરિયાદ નોંધી પતિ સહિત સાસરીયાના ચાર સભ્યોની ધરપકડ કરી હતી. આ અંગે મળતી વિગતો પ્રમાણે પૂજા પાટીલે ચાર સપ્ટેમ્બરના રોજ બપોરે ઘરમાં કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કરી લીધું હતું. જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારે આજે વહેલી સવારે ચાર વાગ્યે તેણીએ અંતિમ શ્વાસ લીધા હતાં. લિંબાયતના નિલગીરી વિસ્તારના મયુરનગરમાં રહેતી પૂજા પાટીલ(ઉ.વ.19)ના દોઢેક વર્ષ પેહલાં સંદીપ પાટીલ સાથે લગ્ન થયા હતા. સંદીપ રત્નકલાકાર છે. સંદીપ પૂજાને પિયરેથી 10 હજાર લાવવા દબાણ કરતો હતો. જે અંગે ઇનકાર કરતા માર મારતો હતો. પૂજાને પાંચ માસનો ગર્ભ હતો. આમ છતાં પતિ અને સાસરીવાળા તરફથી દહેજ લાવવા માટે દબાણ કરાતું હતું. પૂજાએ જે દિવસે અગ્નિસ્નાન કર્યુ તે દિવસે પણ તેના પતિએ સવારમાં બે વાર માર માર્યો હતો.
પોલીસે પરિણીતાના ડાઇંગ ડિક્લેરેશનને આધારે ફરિયાદ નોંધી પતિ સહિત સાસરીયાના ચાર સભ્યોની ધરપકડ કરી હતી. આ અંગે મળતી વિગતો પ્રમાણે પૂજા પાટીલે ચાર સપ્ટેમ્બરના રોજ બપોરે ઘરમાં કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કરી લીધું હતું. જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારે આજે વહેલી સવારે ચાર વાગ્યે તેણીએ અંતિમ શ્વાસ લીધા હતાં. લિંબાયતના નિલગીરી વિસ્તારના મયુરનગરમાં રહેતી પૂજા પાટીલ(ઉ.વ.19)ના દોઢેક વર્ષ પેહલાં સંદીપ પાટીલ સાથે લગ્ન થયા હતા. સંદીપ રત્નકલાકાર છે. સંદીપ પૂજાને પિયરેથી 10 હજાર લાવવા દબાણ કરતો હતો. જે અંગે ઇનકાર કરતા માર મારતો હતો. પૂજાને પાંચ માસનો ગર્ભ હતો. આમ છતાં પતિ અને સાસરીવાળા તરફથી દહેજ લાવવા માટે દબાણ કરાતું હતું. પૂજાએ જે દિવસે અગ્નિસ્નાન કર્યુ તે દિવસે પણ તેના પતિએ સવારમાં બે વાર માર માર્યો હતો.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget