શોધખોળ કરો

સુરતમાં ઘરમાં ઘૂસી બિઝનેસમેનની હત્યા, નજીવી લૂંટના કારણે પેદા થઈ કેવી આશંકાઓ ? જાણો

1/13
2/13
3/13
4/13
5/13
6/13
જો કે આ ઘટનામાં લૂંટારૂઓએ માત્ર પતિ પત્નીના સોનાના દાગીનાની જ લૂંટ ચલાવી હતી તેનાથી પોલીસ આશ્ચર્યમાં પડી છે. ઘરમાં બીજી પણ કિંમતી ચીજવસ્તુઓ હતી અને વધુ લૂંટ ચલાવી શકે તેમ હતાં છતાં નજીવી લૂંટ બાદ હત્યા કરતાં લૂંટારા હત્યાના ઈરાદે જ આવ્યા હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે.
જો કે આ ઘટનામાં લૂંટારૂઓએ માત્ર પતિ પત્નીના સોનાના દાગીનાની જ લૂંટ ચલાવી હતી તેનાથી પોલીસ આશ્ચર્યમાં પડી છે. ઘરમાં બીજી પણ કિંમતી ચીજવસ્તુઓ હતી અને વધુ લૂંટ ચલાવી શકે તેમ હતાં છતાં નજીવી લૂંટ બાદ હત્યા કરતાં લૂંટારા હત્યાના ઈરાદે જ આવ્યા હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે.
7/13
દિશીતનાં લગ્ન સાડા ત્રણ વર્ષ પહેલાં વેલ્સી સાથે થયા હતાં. દિશીત વેલ્સીને દોઢ વર્ષની દીકરી પીયોના પણ છે. લુમ્સનું કારખાનું ચલાવતો દિશીત સુખી સંપન્ન હતો. સર્જન સોસાયટીમાં અત્યંત સુખીસંપન્ન પરિવારો જ રહે છે તેના પરથી જ પરિવારની સમૃધ્ધિનો ખ્યાલ આવે.
દિશીતનાં લગ્ન સાડા ત્રણ વર્ષ પહેલાં વેલ્સી સાથે થયા હતાં. દિશીત વેલ્સીને દોઢ વર્ષની દીકરી પીયોના પણ છે. લુમ્સનું કારખાનું ચલાવતો દિશીત સુખી સંપન્ન હતો. સર્જન સોસાયટીમાં અત્યંત સુખીસંપન્ન પરિવારો જ રહે છે તેના પરથી જ પરિવારની સમૃધ્ધિનો ખ્યાલ આવે.
8/13
લૂંટારા પોતાની સાથે મરચાની ભુકી લઈને આવ્યાં હતાં પરંતુ લૂંટ કે હત્યામાં મરચાની ભુકીનો ઉપયોગ કરવાની જરૂર જણાઈ નહોતી તેથી જતી વખતે બાથરૂમમાં ફેંકીને જતાં રહ્યાં હતાં. લૂંટારૂઓએ બંગલામાં જતી વખતે ચહેરા પર બુકાની બાંધી હોવાનું જાણવા મળ્યું હતું.
લૂંટારા પોતાની સાથે મરચાની ભુકી લઈને આવ્યાં હતાં પરંતુ લૂંટ કે હત્યામાં મરચાની ભુકીનો ઉપયોગ કરવાની જરૂર જણાઈ નહોતી તેથી જતી વખતે બાથરૂમમાં ફેંકીને જતાં રહ્યાં હતાં. લૂંટારૂઓએ બંગલામાં જતી વખતે ચહેરા પર બુકાની બાંધી હોવાનું જાણવા મળ્યું હતું.
9/13
દિશીત જરીવાલાનો પરિવાર વિદેશ ફરવા ગયો છે. આ વાતની હત્યારાઓને જાણ હતી તે સ્પષ્ટ છે. દિશીત ક્યારે ઘરે આવે છે અને જાય છે તે અંગે સમગ્ર જાણકારી મેળવીને લૂંટ ચલાવી હત્યા કરી હોઈ આ કોઈ જાણભેદુનું કામ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
દિશીત જરીવાલાનો પરિવાર વિદેશ ફરવા ગયો છે. આ વાતની હત્યારાઓને જાણ હતી તે સ્પષ્ટ છે. દિશીત ક્યારે ઘરે આવે છે અને જાય છે તે અંગે સમગ્ર જાણકારી મેળવીને લૂંટ ચલાવી હત્યા કરી હોઈ આ કોઈ જાણભેદુનું કામ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
10/13
દિશીતની હત્યા બાદ બાથરૂમમાં બંધ પત્નીએ કાચ તોડીને બુમાબુમ કરતાં આસપાસથી લોકો દોડી આવ્યાં હતાં અને પોલીસને જાણ કરી હતી. પોલીસે સીસીટીવી તપાસતાં ખબર પડી હતી કે સાડા નવ વાગ્યાની આસપાસ લૂંટારૂઓ રિક્ષામાં આવીને પાછા ગયા હતાં. એ પછી ફરી દસ વાગે આવ્યા હતા.
દિશીતની હત્યા બાદ બાથરૂમમાં બંધ પત્નીએ કાચ તોડીને બુમાબુમ કરતાં આસપાસથી લોકો દોડી આવ્યાં હતાં અને પોલીસને જાણ કરી હતી. પોલીસે સીસીટીવી તપાસતાં ખબર પડી હતી કે સાડા નવ વાગ્યાની આસપાસ લૂંટારૂઓ રિક્ષામાં આવીને પાછા ગયા હતાં. એ પછી ફરી દસ વાગે આવ્યા હતા.
11/13
 લૂંટ બાદ લૂંટારૂઓએ દિશીતને ધક્કો મારીને બેડ પર પાડી દીધો હતો. અને માથાથી લઈ છાતીના ભાગે તિક્ષ્ણ હથિયારોના 8 ઘા મારીને કરપીણ હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ દિશીતની કાર લઈને ભાગેલા લૂંટારૂઓએ 300 ફૂટ દૂર મલ્હાર એપાર્ટમેન્ટ સામે કાર છોડીને જતાં રહ્યાં હતાં.
લૂંટ બાદ લૂંટારૂઓએ દિશીતને ધક્કો મારીને બેડ પર પાડી દીધો હતો. અને માથાથી લઈ છાતીના ભાગે તિક્ષ્ણ હથિયારોના 8 ઘા મારીને કરપીણ હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ દિશીતની કાર લઈને ભાગેલા લૂંટારૂઓએ 300 ફૂટ દૂર મલ્હાર એપાર્ટમેન્ટ સામે કાર છોડીને જતાં રહ્યાં હતાં.
12/13
આ ઘટનામાં ત્રણ લૂંટારૂએ બંગલાની ડોરબેલ વગાડતાં દિશીત બહાર આવ્યો હતો. તેના ગળા પર ચપ્પુ મૂકી લૂંટારૂં તેને ઉપર લઈ ગયા હતા. ત્યાં તેની પત્નિ-દીકરીને બાથરૂમમાં બંધ કરી લૂંટારૂઓએ સોનાની ચેઈન સહિતના દાગીનાની ચોરી કરી હતી.
આ ઘટનામાં ત્રણ લૂંટારૂએ બંગલાની ડોરબેલ વગાડતાં દિશીત બહાર આવ્યો હતો. તેના ગળા પર ચપ્પુ મૂકી લૂંટારૂં તેને ઉપર લઈ ગયા હતા. ત્યાં તેની પત્નિ-દીકરીને બાથરૂમમાં બંધ કરી લૂંટારૂઓએ સોનાની ચેઈન સહિતના દાગીનાની ચોરી કરી હતી.
13/13
સુરતઃ સુરતના પોશ મનાતા પાર્લે પોઈન્ટ વિસ્તારમાં પોશ સર્જન સોસાયટીમાં બંગલા નંબર 55Aમાં ત્રાટકેલા લૂંટારૂઓએ 26 વર્ષના બિઝનેસમેન દિશીત જરીવાલાની હત્યા કરતાં ખળભળાટ મચ્યો છે. આ ઘટના રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ બની હતી.
સુરતઃ સુરતના પોશ મનાતા પાર્લે પોઈન્ટ વિસ્તારમાં પોશ સર્જન સોસાયટીમાં બંગલા નંબર 55Aમાં ત્રાટકેલા લૂંટારૂઓએ 26 વર્ષના બિઝનેસમેન દિશીત જરીવાલાની હત્યા કરતાં ખળભળાટ મચ્યો છે. આ ઘટના રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ બની હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું

વિડિઓઝ

Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
Embed widget