શોધખોળ કરો

WhatsAppનું રિએક્શન નથી ગમતુ ? અહીં જાણો તેને કઇ રીતે બંધ કરી શકાશે

આ ફિચરની મદદથી યૂઝર્સ મેસેજ પર ઇમૉજી દ્વારા રિએક્શન્સ આપી શકે છે. આ ફિચર એન્ડ્રોઇડ, આઇઓએસ અને ડેસ્કટૉપ તમામ યૂઝર્સ માટે અવેલેબલ છે. 

WhatsApp Feature: મેટાના સ્વામિત્વ વાળી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ પોતાના યૂઝર્સને કેટલાક શાનદાર ફિચર્સ ઉપલબ્ધ કરાવે છે. આ ફિચર્સના લિસ્ટમાં નવુ Message Reaction ફિચર સામેલ છે. આ ફિચરને વર્ષની શરૂઆતમાં જ એપ સાથે જોડવામાં આવ્યુ છે. આ ફિચરની મદદથી યૂઝર્સ મેસેજ પર ઇમૉજી દ્વારા રિએક્શન્સ આપી શકે છે. આ ફિચર એન્ડ્રોઇડ, આઇઓએસ અને ડેસ્કટૉપ તમામ યૂઝર્સ માટે અવેલેબલ છે. 

મેસેજ રિએક્શન ફિચર - 
આ ફિચરની મદદથી યૂઝર્સ પોતાની પર્સનલ અને ગૃપ ચેટમાં આવેલા મેસેજ પર ઇમૉજી દ્વારા રિએક્શન આપી શકે છે. એટલુ જ નહીં યૂઝર્સ મેસેજની નીચે રિએક્શન ઇમૉજી પર ક્લિક કરીને રિએક્શનને જોઇ પણ શકે છે. અહીં એ પણ સ્પષ્ટ કરી દઇએ છીએ કે એક મેસેજ પર ફક્ત એક રિએક્શન જ એડ કરી શકાય છે. આની સાથે જ મેસેજ પર આવેલા રિએક્શનને ગૃપમાં એડ તમામ મેમ્બર્સ જોઇ શકે છે. તે જોઇ શકે છે કે કોને રિએક્ટ કર્યુ છે, અને શું રિએક્શન કર્યુ છે. 

મેસેજ રિએક્શન ફિચરનુ નૉટિફિકેશન - 
જ્યારે વૉટ્સએપ યૂઝર્સ આ ફિચરનો ઉપયોગ કરી કોઇને મેસેજ પર રિએક્શન આપે છે, તો બીજા યૂઝરને નૉટિફિકેશન મળે છે. કેટલાક લોકોને આ નૉટિફિકેશન પસંદ આવે છે, તો કેટલાક લોકોને નથી આવતુ. પરંતુ જે લોકોને આ રિએક્શન પસંદ નથી આવતુ અને તે આનાથી છુટકારો મેળવવા ઇચ્છતા હોય તો તેના માટે ખાસ ટ્રિક્સ છે, જેની મદદથી તમે આ મેસેજ નૉટિફિકેશનને બંધ કરી શકો છો. તમે અહીં બતાવેલા સ્ટેપ્સ પ્રમાણે WhatsApp પર આવેલા રિએક્શન નૉટિફિકેશનને ઓફ કરી શકો છો. 

WhatsApp Reaction Notificationને ઓફ કરવાની રીત - 

સૌથી પહેલા વૉટ્સએપ ખોલો.
આ પછી હૉમ પેજ પર રાઇડ સાઇડમાં આવી રહેલા ત્રણ ડૉટ પર ક્લિક કરો. 
હવે અહીં પર સેટિંગ પર ક્લિક કરો. 
પછી નૉટિફિકેશનના ઓપ્શનને સિલેક્ટ કરો.
અહીંથી તમે સ્ક્રૉલ ડાઉન કરીને નીચે આવો.
આ પછી જો તમે સિંગલ ચેટ માટે નૉટિફિકેશન ઓફ ઇચ્છો,
તો મેસેજ સેક્શનમાં આવી રહેલા રિએક્શન નૉટિફિકેશન ટૉગલને ઓફ કરી દો.
આ ઉપરાંત, જો ગૃપ ચેટ માટે રિએક્શન નૉટિફિકેશન ઓફ ઇચ્છો છો, તો ગૃપ ચેટ સેક્શનમાં આના ટૉગલને ઓફ કરી દો.
આ પછી આસાનીથી રિએક્શન નૉટિફિકેશન ઓફ થઇ જશે.

 

ટોપ સ્ટોરી

Redmi 17 5G ભારતમાં થયો લોન્ચ, મળશે 7900mAh ની શાનદાર બેટરી 
Redmi 17 5G ભારતમાં થયો લોન્ચ, મળશે 7900mAh ની શાનદાર બેટરી 
Vivo નો પાવરફુલ ફોન: 10,000mAh બેટરી સાથે આવતીકાલે થશે લોન્ચ, પ્રી-બુકિંગ શરૂ
Vivo નો પાવરફુલ ફોન: 10,000mAh બેટરી સાથે આવતીકાલે થશે લોન્ચ, પ્રી-બુકિંગ શરૂ
Aadhaar Card Rule: આધાર કાર્ડમાં બીજી વખત જન્મતારીખ બદલવા પર શું થશે? UIDAI એ જણાવ્યો નિયમ
Aadhaar Card Rule: આધાર કાર્ડમાં બીજી વખત જન્મતારીખ બદલવા પર શું થશે? UIDAI એ જણાવ્યો નિયમ
BSNL નો 3GB ડેટાનો સૌથી સસ્તો પ્લાન, એક મહિના સુધી સિમ રહેશે એક્ટિવ 
BSNL નો 3GB ડેટાનો સૌથી સસ્તો પ્લાન, એક મહિના સુધી સિમ રહેશે એક્ટિવ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નિવૃત્તિ બાદ પણ નિયુક્તિ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : સરકાર સુધી પહોંચી ખેડૂતોની વ્યથા
Hun To Bolish : હું તો બોલીશ : શહેરોમાં ડર શાનો ?
Gujarat Rain Forecast: આગામી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી
Mehsana Firing Case: મહેસાણાની નાગલપુર ચોકડી ફાયરિંગ કેસમાં છ આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
243Km ની રેંજ, 90Km/h ની સ્પીડ... માર્કેટમાં આવી ગયું નવું સ્કૂટર, જાણી લો કિંમત 
243Km ની રેંજ, 90Km/h ની સ્પીડ... માર્કેટમાં આવી ગયું નવું સ્કૂટર, જાણી લો કિંમત 
પોસ્ટ ઓફિસની શાનદાર PPF સ્કીમ પર કેટલું મળે વ્યાજ, જાણો કેટલા વર્ષે મેચ્યોર થાય છે પ્લાન   
પોસ્ટ ઓફિસની શાનદાર PPF સ્કીમ પર કેટલું મળે વ્યાજ, જાણો કેટલા વર્ષે મેચ્યોર થાય છે પ્લાન   
Rajkot Lok Mela 2026: રાજકોટ લોકમેળાના પ્રારંભે જ બબાલ, વેપારી અને ગ્રાહક વચ્ચે ઉગ્ર બોલાચાલી
Rajkot Lok Mela 2026: રાજકોટ લોકમેળાના પ્રારંભે જ બબાલ, વેપારી અને ગ્રાહક વચ્ચે ઉગ્ર બોલાચાલી
Bhavnagar | ભાજપ નેતાની હાજરીમાં લઠ્ઠાકાંડ પર રાજભા ગઢવીની ટિપ્પણી, રાક્ષસના ઉદાહરણ સાથે ઘટનાનો કર્યો ઉલ્લેખ
Bhavnagar | ભાજપ નેતાની હાજરીમાં લઠ્ઠાકાંડ પર રાજભા ગઢવીની ટિપ્પણી, રાક્ષસના ઉદાહરણ સાથે ઘટનાનો કર્યો ઉલ્લેખ
PM મોદી-પેઝેશ્કિયાન વચ્ચેની બેઠકથી ભડક્યું અમેરિકા, કહ્યું- 'ઈરાનની મદદ કરી તો...'
PM મોદી-પેઝેશ્કિયાન વચ્ચેની બેઠકથી ભડક્યું અમેરિકા, કહ્યું- 'ઈરાનની મદદ કરી તો...'
SBI ATM Rule Change: SBI ગ્રાહકો માટે મોટા સમાચાર! 1 ઓક્ટોબરથી બદલશે ATM નો આ નિયમ, જાણો 
SBI ATM Rule Change: SBI ગ્રાહકો માટે મોટા સમાચાર! 1 ઓક્ટોબરથી બદલશે ATM નો આ નિયમ, જાણો 
Gaurang Vyas Death: ગુજરાતના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન, લતા મંગેશકર પાસે ગવડાવ્યા હતા ગુજરાતી ગીતો
Gaurang Vyas Death: ગુજરાતના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન, લતા મંગેશકર પાસે ગવડાવ્યા હતા ગુજરાતી ગીતો
Embed widget