શોધખોળ કરો

ફેસબુકનું ગ્રુપ વીડિયો ચેટ ‘Massenger Rooms’ લોન્ચ, એકસાથે 50 લોકો સાથે થઈ શકશે વાત

ફેસબુકના આ Massenger Rooms વીડિયો કોલિંગ પ્લેટફોર્મમાં 50 લોકો એક સાથે કોન્ફ્રેન્સ કરી શકશે. જેના માટે ફેસબુક એકાઉન્ટ હોવું પણ જરૂરી નથી.

નવી દિલ્હી: Zoom Appને ટક્કર મારવા માટે ફેસબુકે ગ્રુપ વીડિયો કોલિંગ પ્લેટફોર્મ ‘Massenger Rooms’ આજથી શરૂ કરી દીધું છે. ફેસબુકના આ Massenger Rooms વીડિયો કોલિંગ પ્લેટફોર્મમાં 50 લોકો એક સાથે કોન્ફ્રેન્સ કરી શકશે. જેના માટે ફેસબુક એકાઉન્ટ હોવું જરૂરી નથી. કોન્ફ્રેન્સ હોસ્ટ કરનાર યૂઝર દ્વારા મોકલવામાં આવેલી લિંક પર ક્લિક કરી યૂઝર્સ એકાઉન્ટ વગર પણ જોઈન કતરી શકે છે. ફેસબુક મેસેન્જરના વાઈસ પ્રેસિડેન્ટ સ્ટેન ચુડનોવસ્કીએ જણાવ્યું કે, “આપ ન્યૂઝ ફીડ, ગ્રુપ્સ અને ઇવેન્ટ્સ દ્વારા ફેસબુક પર રૂમ બનાવી શકો છો અને શેર કરી શકો છો. તેમાંથી એક્ઝિટ થવું પણ સરળ છે. તમારી પાસે ઓપ્શન હશે કે તમારા રૂમને કોણ જોઈ શકે છે, કોણ તેમાં સામેલ થઈ શકે છે અને તમને કોઈને હટાવી શકો છો, તમે ઇચ્છો તો લોક પણ કરી શકો છો. ” ફેસબુક આ ગ્રુપ વીડિયો કોલિંગ એપ એવા સમયે લાવ્યું છે જ્યારે દુનિયાભરમાં લોકડાઉનના કારણે વીડિયો કૉન્ફ્રેસિન્ગ એપની ડિમાનડ વધી છે. કોરના વાયરસના કારણે દુનિયાભરમાં લોકડાઉને ઓનલાઈન પ્લેટફોર્મલ દ્વારા કામ કરવાને પ્રોત્સાહન આપ્યું છે. સૌથી વધુ ચર્ચા ઝૂમ અને ગૂગલ મીટ ની ચાલી રહી છે. હવે તેને ટક્કર આપવા માટે ફેસહબુકે પોતાનું ‘Massenger Rooms’ વીડિયો કોલિંગ પ્લેટફોર્મ લોન્ચ કરી દીધું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ
IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ
Manmohan Singh Death: ઓબામાએ કહ્યું હતું- 'જ્યારે મનમોહન સિંહ બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે', પુસ્તકમાં કર્યા હતા પેટભરીને વખાણ
Manmohan Singh Death: ઓબામાએ કહ્યું હતું- 'જ્યારે મનમોહન સિંહ બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે', પુસ્તકમાં કર્યા હતા પેટભરીને વખાણ
Manmohan Singh Death: મનમોહન સિંહના નિધનથી ક્રિકેટ જગત ગમગીન,હરભજન-યુવરાજ સહિત સેહવાગે કરી ઈમોશનલ પોસ્ટ
Manmohan Singh Death: મનમોહન સિંહના નિધનથી ક્રિકેટ જગત ગમગીન,હરભજન-યુવરાજ સહિત સેહવાગે કરી ઈમોશનલ પોસ્ટ
Manmohan Singh Death: આર્થિક સલાહકાર, પછી નાણામંત્રીથી વડાપ્રધાન સુધી...આવી રહી મનમોહન સિંહની રાજકીય સફર
Manmohan Singh Death: આર્થિક સલાહકાર, પછી નાણામંત્રીથી વડાપ્રધાન સુધી...આવી રહી મનમોહન સિંહની રાજકીય સફર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dr Manmohan Singh Passes Away: પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસHun To Bolish : હું તો બોલીશ : ભમતું મોતHun To Bolish : હું તો બોલીશ : લાલ પાણી કોનું પાપ?Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ
IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ
Manmohan Singh Death: ઓબામાએ કહ્યું હતું- 'જ્યારે મનમોહન સિંહ બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે', પુસ્તકમાં કર્યા હતા પેટભરીને વખાણ
Manmohan Singh Death: ઓબામાએ કહ્યું હતું- 'જ્યારે મનમોહન સિંહ બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે', પુસ્તકમાં કર્યા હતા પેટભરીને વખાણ
Manmohan Singh Death: મનમોહન સિંહના નિધનથી ક્રિકેટ જગત ગમગીન,હરભજન-યુવરાજ સહિત સેહવાગે કરી ઈમોશનલ પોસ્ટ
Manmohan Singh Death: મનમોહન સિંહના નિધનથી ક્રિકેટ જગત ગમગીન,હરભજન-યુવરાજ સહિત સેહવાગે કરી ઈમોશનલ પોસ્ટ
Manmohan Singh Death: આર્થિક સલાહકાર, પછી નાણામંત્રીથી વડાપ્રધાન સુધી...આવી રહી મનમોહન સિંહની રાજકીય સફર
Manmohan Singh Death: આર્થિક સલાહકાર, પછી નાણામંત્રીથી વડાપ્રધાન સુધી...આવી રહી મનમોહન સિંહની રાજકીય સફર
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ICAI CA Final Result 2024: CAનું ફાઇનલ પરિણામ જાહેર, અહી ડાયરેક્ટ લિંક પર ક્લિક કરી ચેક કરો
ICAI CA Final Result 2024: CAનું ફાઇનલ પરિણામ જાહેર, અહી ડાયરેક્ટ લિંક પર ક્લિક કરી ચેક કરો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Embed widget