શોધખોળ કરો

WhatsAppમાં આવી રહ્યું છે Facebookનું આ ખાસ ફિચર, જાણો શું છે ને કઇ રીતે કરશે કામ

આ વર્ષે આવનારા ફિચર્સમાં સૌથી ખાસ છે લૉગ આઉટ ફિચર. જેની મદદથી આપણને વૉટ્સએપ (WhatsApp)માં આવી રહેલી સતત મેસેજથી છુટકારો મળી શકે છે. આ ફિચરની લાંબા સમયથી ડિમાન્ડ હતી. વળી હવે આ ફિચર જલ્દી યૂઝર્સ માટે રૉલઆઉટ કરવામાં આવી શકે છે. 

નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ (WhatsApp) આ વર્ષે નવા ફિચર્સ લઇને આવવાનુ છે. જેમાં એપનો યૂઝ કરવાનો એક્સપીરિયરન્સ વધુ સરળ અને જોરદાર બની જશે. આ વર્ષે આવનારા ફિચર્સમાં સૌથી ખાસ છે લૉગ આઉટ ફિચર. જેની મદદથી આપણને વૉટ્સએપ (WhatsApp)માં આવી રહેલી સતત મેસેજથી છુટકારો મળી શકે છે. આ ફિચરની લાંબા સમયથી ડિમાન્ડ હતી. વળી હવે આ ફિચર જલ્દી યૂઝર્સ માટે રૉલઆઉટ કરવામાં આવી શકે છે. 

ફેસબુકની (Facebook) જેમ કરી શકશો લૉગઆઉટ...
ખરેખરમાં આપણે વૉટ્સએપ (WhatsApp) પર 24x7 લૉગ ઇન રહો છો, જેના કારણે આપણા વૉટ્સએપ પર સતત મેસેજ આવતા રહે છે. આનાથી બચવાના બે જ રસ્તાં હતા, યા તો ફોનનો ડેટા બંધ રાખો કે પછી એપ ડિલીટ કરી દો. પરંતુ હવે યૂઝર્સ વૉટ્સએપને પણ ફેસબુકની (Facebook) જેમ લૉગ આઉટ કરી શકશો, અને ઇચ્છો ત્યારે લૉગ ઇન કરી શકશો, આનાથી તમારી પર્સનલ લાઇફ પણ બરાબર રહેશે.

એપલ અને એન્ડ્રોઇડ યૂઝર્સ કરી શકશે યૂઝ...
વૉટ્સએપ (WhatsApp)નુ નવુ લૉગઆઉટ ફિચર WhatsApp મેસેન્જર અને WhatsApp બિઝનેસ બન્ને વર્ઝનમાં આપવામાં આવશે. એપલ અને એન્ડ્રોઇડ યૂઝર્સ બન્ને આ ફિચરનો ઉપયોગ કરી શકશે. જોકે આ ફિચરને લઇને હજુ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ એપ જલ્દી જ યૂઝર્સ માટે રૉલઆઉટ કરવામાં આવી શકે છે. 

વૉઇસ અને વીડિયો કૉલ હવે વિન્ડોઝ અને એપલ મેક ડિવાઇસીસ માટે...

વૉટ્સએપ યૂઝર્સ માટે એક આનંદના સમાચાર છે, હવે વૉટ્સએપે પોતાના યૂઝર્સ માટે નવુ કામનુ ફિચર રૉલઆઉટ કરી દીધુ છે, આ ફિચર ડેસ્કટૉપ માટે ખુબ ઉપયોગી છે. વૉટ્સએપે જાહેરાત કરી છે કે ખાનગી અને સુરક્ષિત વન ટૂ વન વૉઇસ અને વીડિયો કૉલ હવે વિન્ડોઝ અને એપલ મેક ડિવાઇસીસ માટે ડેસ્કટૉપ એપ પર અવેલેબલ છે.

ડેસ્કટૉપ કૉલિંગને વધુ ઉપયોગી બનાવવા માટે વૉટ્સએપે એ નક્કી કર્યુ છે કે આ પોટ્રેટ અને લેન્ડસ્કેપ ઓરિએન્ટેશન બન્ને માટે મૂળ રીતે કામ કરે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
Embed widget