શોધખોળ કરો

આ કંપનીઓએ લૉન્ચ કર્યા સસ્તાં ઇન્ટરનેટ ડેટા પ્લાન, જાણો શું છે કિંમત ને ફાયદા

એરટેલ, જિઓ અને વોડાફોન પોતાના યૂઝર્સને સૌથી સસ્તા ઇન્ટરનેટ પ્લાન આપી રહ્યા છે, જેની સાથે સાથે યૂઝર્સને બીજા ફાયદા પણ મળી શકે છે

નવી દિલ્હીઃ કોરોના સંકટની વચ્ચે હવે લોકો ઘરે બેઠા બેઠા કામ કરતા થઇ ગયા છે. જેના કારણે લોકોને ઇન્ટરનેટનો વપરાશ પણ વધ્યો છે. જો તમે સસ્તાં અને સારા પ્લાન શોધી રહ્યાં હોય તો અહીં અમે તેમને બેસ્ટ પ્લાન બતાવી રહ્યા છે, જે એરટેલ, જિઓ અને વોડાફોન આપી રહ્યાં છે, અને કિંમત પણ 500 રૂપિયાથી ઓછી છે. આ કંપનીઓએ લૉન્ચ કર્યા સસ્તાં ઇન્ટરનેટ ડેટા પ્લાન, જાણો શું છે કિંમત ને ફાયદા Jioનો 444 રૂપિયા વાળો પ્લાન Jioના આ 444 રૂપિયા વાળા પ્લાન અંતર્ગત યૂઝર્સને 2GB ડેટા મળશે, આ પ્લાન 56 દિવસ સુધી વેલિડ રહેશે, આ પ્લાન દ્વારા યૂઝર્સને કુલ 112GB ડેટા મળશે. યૂઝર્સને અન્ય નેટવર્ક પર કૉલિંગની પણ ફ્રી સુવિધા મળે છે. 100 ફ્રી મેસેજની સાથે સાથે આ પ્લાનમાં જિઓ એપ્સનું સબ્સક્રિપ્શન પણ મળી રહ્યું છે. Vodafoneનો 449 રૂપિયા વાળો પ્લાન વોડાફોન પણ પોતાના કસ્ટમર્સને શાનદાર ઓફર આપી રહ્યું છે. કંપની 449 રૂપિયામાં દરરોજ 4GB ડેટા આપી રહી છે, આમાં 56 દિવસ માટે તમામ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગની સાથે 100 એસએમએસ ફ્રી છે. વળી વૉડાફોન પ્લે અને Zee5 એપ્સનુ પણ ફ્રી સબ્સક્રિપ્શન આપવામા આવી રહ્યું છે. આ કંપનીઓએ લૉન્ચ કર્યા સસ્તાં ઇન્ટરનેટ ડેટા પ્લાન, જાણો શું છે કિંમત ને ફાયદા Airtelનો 449 રૂપિયાનો પ્લાન એરટેલ પણ બેસ્ટ પ્લાન ઓફર કરી રહી છે. આ પ્લાનમાં 56 દિવસ સુધી દરરોજ 2GB ડેટા આપી રહી છે. આની સાથે તમામ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની સુવિધા મળી રહી છે. વળી, દરરોજ 100 એસએમએસ પણ મળશે. આ કંપનીઓએ લૉન્ચ કર્યા સસ્તાં ઇન્ટરનેટ ડેટા પ્લાન, જાણો શું છે કિંમત ને ફાયદા એરટેલ, જિઓ અને વોડાફોન પોતાના યૂઝર્સને સૌથી સસ્તા ઇન્ટરનેટ પ્લાન આપી રહ્યા છે, જેની સાથે સાથે યૂઝર્સને બીજા ફાયદા પણ મળી શકે છે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
Embed widget