શોધખોળ કરો

AC Using Tips: AC ચલાવતા સમયે આ વાતોનું રાખો ધ્યાન, બેદરકારી તમારા ઘરમાં લગાવી શકે છે આગ 

ભારતમાં આ દિવસોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીથી બચવા લોકો અલગ-અલગ ઉપાય અજમાવી રહ્યા છે. તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમીની લૂથી ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.

ભારતમાં આ દિવસોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીથી બચવા લોકો અલગ-અલગ ઉપાય અજમાવી રહ્યા છે. તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમીની લૂથી ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. આવી સ્થિતિમાં, ગરમીથી રાહત મેળવવા માટે એર કંડિશનર (AC) નો ઉપયોગ કરવો સામાન્ય છે. પરંતુ કોઈ પણ વસ્તુનો વધુ પડતો ઉપયોગ કરવો જોખમ ઉભું કરી શકે છે. એસીનું પણ એવું જ છે. ઉનાળાની ઋતુમાં સતત એસી ચાલવાને કારણે આગ લાગવાનું જોખમ રહેલું છે. AC દર એકથી બે કલાકે 5 થી 7 મિનિટ માટે બંધ કરવું જોઈએ.

ગરમીમાં વધારો અને એસીનો ઉપયોગ વધવાથી એસીમાં આગ અને કોમ્પ્રેસર ફાટવાના બનાવો પણ વધી રહ્યા છે. નિષ્ણાંતોના મતે કાળઝાળ ગરમીની સાથે ACની યોગ્ય રીતે જાળવણી ન કરવાથી પણ આગ લાગવાની ઘટનાઓ વધી જાય છે. એસીનો વધુ પડતો ઉપયોગ પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. એસીને અમૂક સમય બાદ બંધ કરવું પણ જરુરી બની જાય છે.     

વોલ્ટેજ ઓછા હોવા અથવા સતત વધઘટ થાય તો મુશ્કેલી થઈ શકે છે

ખોટા ગેસનો ઉપયોગ.

AC ની અંદર કન્ડેન્સર પર ગંદકી અને ધૂળ સાફ કરવી જરુરી છે

એસી સતત ચાલુ રહે તો મુશ્કેલી થઈ શકે છે

ACમાંથી બહાર નીકળતી હવાના માર્ગમાં અવરોધ હોય તો આગ લાગી શકે છે


ભારે ગરમીના કારણે એસી ટ્રીપ થવાની ફરિયાદો વધી રહી છે. ઘણા લોકો કહે છે કે તેમનું AC બરાબર કામ નથી કરતું. કમ્પ્રેસર કામ નથી કરતું. સ્પ્લિટ હોય કે વિન્ડો AC, જ્યાં સુધી ACનું કોમ્પ્રેસર ચાલુ ન હોય ત્યાં સુધી ઠંડી હવા નહીં આવે. આવી સ્થિતિમાં, ACને વધુ ગરમ થવાથી બચાવવાની જરૂર છે. નિષ્ણાતોનું માનવું છે કે ઉનાળામાં એસીનો સતત ઉપયોગ ન કરવો જોઈએ. વચ્ચે 5-10 મિનિટ માટે તેને બંધ કરી દેવુ જોઈએ. જો આમ ન કરવામાં આવે તો આગ લાગવાનું જોખમ રહેલું છે. તેનું કારણ એ છે કે ઉનાળામાં કોમ્પ્રેસર પણ ઝડપથી ગરમ થાય છે. તેને બંધ કર્યા વિના લાંબા સમય સુધી ચલાવવાથી તે વધુ ગરમ થવાનું અને આગ લાગવાનું જોખમ વધારે છે.        

ટોપ સ્ટોરી

iPhone માં કેવી રીતે એકસાથે ચાલશે 3 WhatsApp એકાઉન્ટ! જાણો કેવી રીતે કામ કરશે આ ફીચર
iPhone માં કેવી રીતે એકસાથે ચાલશે 3 WhatsApp એકાઉન્ટ! જાણો કેવી રીતે કામ કરશે આ ફીચર
Solar System: એક દિવસ સૂર્ય ન નીકળે તો સોલર કેટલા કલાક ચાલશે, જુઓ હિસાબ-કિતાબ?
Solar System: એક દિવસ સૂર્ય ન નીકળે તો સોલર કેટલા કલાક ચાલશે, જુઓ હિસાબ-કિતાબ?
10,000mAh બેટરી સાથે Redmi Note 17 Pro સિરીઝ લોન્ચ; 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે ભારતમાં થઈ એન્ટ્રી!
10,000mAh બેટરી સાથે Redmi Note 17 Pro સિરીઝ લોન્ચ; 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે ભારતમાં થઈ એન્ટ્રી!
ટૉપ 3 boAt ડ્યૂઅલ સબવૂફર સાઉન્ડબાર: સ્પેશિફિકેશન્સ, કિંમત અને બીજુ ઘણુબધુ
ટૉપ 3 boAt ડ્યૂઅલ સબવૂફર સાઉન્ડબાર: સ્પેશિફિકેશન્સ, કિંમત અને બીજુ ઘણુબધુ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : એક્સટેન્શન પ્રથા ક્યાં સુધી
Hun To Bolish : હું તો બોલીશ : મેડમનો સરકારી મેકઅપ ?
Vadodara News : વડોદરા મનપાની સામાન્ય સભા બની તોફાની, ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો આવ્યા આમને સામને
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ! AAPની પહેલી યાદી જાહેર
Bar Council Of Gujarat: જે.જે.પટેલ BCIના મેમ્બર બન્યા, ગુજરાત બાર કાઉન્સીલમાં નવા હોદ્દેદારોની વરણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, પદયાત્રીની સુવિધા માટે આ હાઇવે પર વાહન વ્યવહાર રહેશે બંધ
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, પદયાત્રીની સુવિધા માટે આ હાઇવે પર વાહન વ્યવહાર રહેશે બંધ
શું TMC ની હાલત પણ શિવસેના-NCP જેવું થશે? જાણો મમતા બેનર્જી પાસે હવે કયા વિકલ્પો છે
શું TMC ની હાલત પણ શિવસેના-NCP જેવું થશે? જાણો મમતા બેનર્જી પાસે હવે કયા વિકલ્પો છે
લાખો LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર: 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે આ નિયમ
લાખો LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર: 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે આ નિયમ
ટીમ ઇન્ડિયાની બાદશાહત ખતમ! માત્ર 58 બોલમાં મેચ જીતી ઇંગ્લેન્ડ બન્યું No. 1
ટીમ ઇન્ડિયાની બાદશાહત ખતમ! માત્ર 58 બોલમાં મેચ જીતી ઇંગ્લેન્ડ બન્યું No. 1
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
શું રોહિત શર્માના કારણે અગરકરે પદ છોડવાનો નિર્ણય લીધો? જાણો અંદરની વાત
શું રોહિત શર્માના કારણે અગરકરે પદ છોડવાનો નિર્ણય લીધો? જાણો અંદરની વાત
IND vs WI 2026: ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 8 મેચ રમાશે, રોહિત-વિરાટની વાપસી; સંપૂર્ણ શિડ્યુલ જાહેર
IND vs WI 2026: ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 8 મેચ રમાશે, રોહિત-વિરાટની વાપસી; સંપૂર્ણ શિડ્યુલ જાહેર
મુંબઈના લાલબાગચા રાજાના પંડાલ પાસે દુર્ઘટના, કરંટ લાગતા બેના મોત, 3થી વધુ લોકો ઘાયલ
મુંબઈના લાલબાગચા રાજાના પંડાલ પાસે દુર્ઘટના, કરંટ લાગતા બેના મોત, 3થી વધુ લોકો ઘાયલ
Embed widget