શોધખોળ કરો

108 MP કેમેરા સાથે Xiaomi MI CC9 Pro થયો લોન્ચ, જાણો કિંમત

શાઓમીએ Mi CC9 Pro લોન્ચ કરી દિધો છે. જેને લઈને ચીનમાં કંપનીએ એક ઈવેન્ટનું આયોજન કર્યું હતું. આ ફોન ઘણા સમયથી ચર્ચામાં હતો. કંપનીએ આ ફોનમાં કુલ પાંચ કેમેરા આપ્યા છે.

નવી દિલ્હી: શાઓમીએ Mi CC9 Pro લોન્ચ કરી દિધો છે. જેને લઈને ચીનમાં કંપનીએ એક ઈવેન્ટનું આયોજન કર્યું હતું. આ ફોન ઘણા સમયથી ચર્ચામાં હતો. કંપનીએ આ ફોનમાં કુલ પાંચ કેમેરા આપ્યા છે. જેમાં પાછળના ચાર અને ફ્રન્ટનો એક કેમેરો સામેલ છે. CC 9 Pro વિશે વાત કરવામાં આવે તો તેમાં યુઝર્સને 108 મેગાપિક્સલનો કેમેરો મળશે. Mi CC9 Proને ત્રણ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. બેસ મોડલમાં 6 GB રેમ સાથે 128 GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. બીજા વેરિએન્ટમાં 8 GB રેમ સાથે 128 GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે, જ્યારે ત્રીજા મોડલમાં 8 GB રેમ સાથે 256 GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. કિંમતની શરૂઆત આશરે 28000 રૂપિયા છે. ટોપ મોડલની કિંમત આશરે 35000 છે. કંપનીએ આ ફોનમાં 6.47 ઇંચનું એફએચડી પ્લસ મોલેડ ડિસ્પ્લે આપ્યો છે, જેનું રિઝોલ્યુશન 2340×1080 પિક્સેલ્સ છે. ઉપરાંત, વપરાશકર્તાઓને સ્ક્રીનની ટોચ પર ડોટ નોચ મળશે. વધુ સારા પ્રદર્શન માટે તેમાં સ્નેપડ્રેગન 730 જી એસઓસી આપવામાં આવી છે. કંપનીએ આ ફોનની પાછળના ભાગમાં પાંચ કેમેરા આપ્યા છે, જેમાં 108-મેગાપિક્સલનો આઇસોસેલ સેન્સર, 5 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ, 12 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર, 20 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ લેન્સ અને 2 મેગાપિક્સલનો સેન્સર છે. તે જ સમયે, વપરાશકર્તાઓ 32 મેગાપિક્સલનાં કેમેરા સાથે ગ્રેટ સેલ્ફી ક્લિક કરી શકશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget