શોધખોળ કરો

રિયલમીએ લૉન્ચ કર્યા આ બે સસ્તાં 5G સ્માર્ટફોન, જાણો શું છે કિંમત ને ફિચર્સ......

આ ફોનની સેલ 10 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગે ફ્લિપકાર્ટ અને રિયલમીની વેબસાઇટ પર શરૂ કરવામા આવશે. ફોનને ICICI ક્રેડિટ કાર્ડથી ખરીદવા પર 2000 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. વળી Axis બેન્કના ક્રેડિટ કાર્ડ પર 1500 રૂપિયાની છૂટ મળશે

નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર રિયલમીએ ભારતમાં આજે પોતાના બે દમદાર 5G ફોનને લૉન્ચ કરી દીધા છે. કંપનીએ Realme X7ના બે સ્માર્ટફોન Realme X7 5G અને Realme X7 Pro 5Gને લૉન્ચ કરી દીધા છે. આ સ્માર્ટફોન્સને ગયા વર્ષે ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યા હતા. આ ફોનની સેલ 10 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગે ફ્લિપકાર્ટ અને રિયલમીની વેબસાઇટ પર શરૂ કરવામા આવશે. ફોનને ICICI ક્રેડિટ કાર્ડથી ખરીદવા પર 2000 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. વળી Axis બેન્કના ક્રેડિટ કાર્ડ પર 1500 રૂપિયાની છૂટ મળશે. આ છે કિંમત.... Realme X7 5Gના 6GB + 128GB વાળા વેરિએન્ટની કિંમત 19999 રૂપિયા છે. વળી આના 8GB + 128GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 21999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ફોન Nebula અને Space Silver કલર ઓપ્શનમાં લૉન્ચ કરવામાં આવ્યા છે. બીજી બાજુ Realme X7 Pro 5Gના 8GB + 128GB સ્ટૉરેજ વાળા મૉડલની કિંમત 29,999 રૂપિયા રાખવામાં આવી છે. આ Fantasy અને Mystic black કલર ઓપ્શનમાં અવેલેબલ છે. Realme X7 5Gના સ્પેશિફિકેશન્સ.... Realme X7 5Gમાં સુપર AMOLED ફૂલ-HD ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં MediaTek Dimensity 800U પ્રૉસેસરનો યૂઝ કરવામાં આવ્યો છે. કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં 64MP પ્રાઇમરી મળશે, જે ત્રિપલ કેમેરા સેટઅપની સાથે આવે છે. પાવર માટે ફોનમાં 4,300mAh ની બેટરી આપવામાં આવી છે, જે 50W સુપર ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. Realme X7 Pro 5Gની સ્પેશિફિકેશન્સ..... Realmeના આ ફોનમાં 120Hz રિફ્રેશ રેટની સાથે સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોન MediaTek Dimensity 1000+ પ્રૉસેસર વાળો છે. ફોટોગ્રાફી માટે આમાં ક્વૉડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેમાં 64MPનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે. સાથે જ ફોન 65W SuperDart ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Elections 2024: પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
Bha Shoe Sizing System: ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Gandhinagar: ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Kirit Patel | ક્ષત્રિય સમાજ અંગે વિવાદિત નિવેદન અંગે ભાજપ નેતા નીતિન પટેલે માગી માફીHarshad Ribadiya | પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ વન વિભાગને શું આપી ચેતવણી?Ahmedabad AMTS Accident | વેપારી એક્ટિવા સાથે બસમાં ઘૂસી જતાં મોત, સીસીટીવી આવ્યા સામેAmreli Bridge | 2 મહિના પહેલા જ ખુલ્લો મુકાયેલા બ્રિજમાં પડ્યું ભ્રષ્ટાચારનું ગાબડું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Elections 2024: પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
Bha Shoe Sizing System: ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Gandhinagar: ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Lok Sabha Elections 2024: ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
PM Surya Ghar Yojana: પીએમ સૂર્ય ઘર યોજનામાં કોને મળી રહી છે 78 હજાર રૂપિયાની છૂટ, આ છે નિયમ
PM Surya Ghar Yojana: પીએમ સૂર્ય ઘર યોજનામાં કોને મળી રહી છે 78 હજાર રૂપિયાની છૂટ, આ છે નિયમ
Embed widget