શોધખોળ કરો

રિલાયન્સ જિયોમીટ વીડિયો કોલિંગ એપ થઈ લોન્ચ, જાણો કઈ રીતે કરશે કામ

જિયોમીટર વીડિયો કોલિંગ અન્ય વીડિયો કોલિંગ એપની જેમ જ કામ કરશે અને તે એન્ડ્રોઈડ, આઈઓએસ, વિંડોઝ અને મેકોસ ઓપરેટિંગ સિસ્ટમ પર ઉપલબ્ધ છે.

નવી દિલ્હીઃ નાણાંકીય વર્ષ 2019-20ના ચોથા ક્વાર્ટરના રિપોર્ટમાં રિલાયન્સ જિઓએ ભારતીય યૂઝર્સ માટે જિયોમીટ વીડિયો કોન્ફરન્સિંગ એપ્લિકેશન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ કોઈ નવું પ્લેટફોર્મ નથી, પરંતુ 2018થી ચલણમાં છે. જોકે હાલમાં જોવા જઈએ તો ઘરેથી કામ કરવા (વર્ક ફ્રોમ હોમ) વાળા માટે માઈક્રોસોફ્ટ, ગૂગલ અને ફેસબુક જેવી કંપનીઓ પોતાની વીડિયો કોલિંગ એપમાં સુધારા કરી રહી છે. રિલાયન્સ જિયો પણ આ દિશામાં કામ કરી રહી છે. જિયોમીટર વીડિયો કોલિંગ અન્ય વીડિયો કોલિંગ એપની જેમ જ કામ કરશે અને તે એન્ડ્રોઈડ, આઈઓએસ, વિંડોઝ અને મેકોસ ઓપરેટિંગ સિસ્ટમ પર ઉપલબ્ધ છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે જિયોમીટ ત્રણ સૌથી વધારે ઉપયોગમાં લેવાતી ઓપરેટિંગ સિસ્ટમ- એન્ડ્રોઈડ, આઈઓએસ અને વિન્ડોઝ પર કેવી રીતે શરૂ થશે. એન્ડ્રોઈડ અને આઈઓએસ પરઃ સ્ટેપ 1: એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે સ્ટોર પરથી જિયોમીટર એપ ડાઉનલોડ કરો. સ્ટેપ 2: તમારા ઇમેલ આઈડી અને પાસવર્ડથી લઈ- ઇન કરો, ગેસ્ટ અથવા ઓટીપીના માધ્યમથી પણ લોગ-ઇન કરી શકાય છે. સ્ટેપ 3: જ્યારે તમે એક ગેસ્ટ તરીકે ટેપ કરો છો, ત્યારે એપ તમને યૂઝર્સનું નામ અને મીટિંગ આઈડી (યૂઆરએલ) માગશે. સ્ટેપ 4: જ્યારે તમે આઈડી-પાસવર્ડ અથવા ઓટીપીથી લોગ-ઇન કરશો, ત્યારે તમને જિયોમીટ પ્લેટફોર્મ પર પહેલાથી જ રહેલ કોન્ટેક્ટ અને અન્ય કોન્ટેક્ટ જોવા મળશે જેને તમે ઇન્વાઈટ કરી શકો છો. વિન્ડોઝ પરઃ સ્ટેપ 1: https://jiomeet.jio.com/home વેબસાઈટ પર જાવ. સ્ટેપ 2: નીચે સ્ક્રોલ કરો અને ડાઉનલોડ કરવા માટે વિન્ડોઝ વર્ઝન પર ક્લિક કરો. સ્ટેપ 3: તમને વિન્ડોઝ ડાઉનલોડ પેજ પર નેવિગેટ કરવામાં આવશે જ્યાંથી તમે .exe ફાઈલ મેળવી શકો છો. સ્ટેપ 4: એક વખત ડાઉનલોડ થયા બાદ, ઇન્સ્ટોલેશન પ્રક્રિયાથીમાંથી પસાર થશો. એક શોર્ટકટ ડેસ્કટોપ પર જોવા મળશે. સ્ટેપ 5: એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે તમારું ઈએમલ આઈડી અથવા પાસવર્ડ અથવા ઓટોપીનો ઉપયોગ કરી સાઈન-ઇન કરો. સ્ટેપ 6: જો ઓટીપી લોગિંનો ઉપયોગ કરો છો તો તમારી પાસે તમારો સ્માર્ટફોમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ અને સેટઅપ હોવું જોઈએ. ગેસ્ટ તરીકે એક મીટિંગમાં સામેલ થવાનો વિકલ્પ પણ છે, આવી સ્થિતિમાં તમારા મીટિંગ આઈડી યૂઆરએલ નોંધાવવાનું રહેશે. આ સાથે જ તમે જાણી શકશો કે રિલાયન્સ જિયોમીટની સાથે વીડિયો કોલિંગ કરવાનું કેટલું સરળ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોંઘવારીમાંથી મળશે રાહત: સસ્તા થઈ શકે છે સ્માર્ટફોન, ટીવી અને લેપટોપ, સરકારે લીધો આ મોટો નિર્ણય
મોંઘવારીમાંથી મળશે રાહત: સસ્તા થઈ શકે છે સ્માર્ટફોન, ટીવી અને લેપટોપ, સરકારે લીધો આ મોટો નિર્ણય
"એકલા રહેતા લોકો માટે વરદાન છે AI", એક્સપર્ટ બોલ્યા- એકલતાને કરી દેશે દૂર
Supercomputer: કેટલા રૂપિયાનું આવે છે સુપરકમ્પ્યુટર, એક કલાકમાં કેટલી ખાય છે વીજળી?
Supercomputer: કેટલા રૂપિયાનું આવે છે સુપરકમ્પ્યુટર, એક કલાકમાં કેટલી ખાય છે વીજળી?
AI યુઝ કરવાથી વધી શકે છે તમારા ઘરનું વીજળી બિલ, એક્સપર્ટે આપી વૉર્નિંગ
AI યુઝ કરવાથી વધી શકે છે તમારા ઘરનું વીજળી બિલ, એક્સપર્ટે આપી વૉર્નિંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Embed widget