શોધખોળ કરો

એપલને થયો 45.54 અબજ રૂપિયાનો દંડ, કંપનીએ આઇફોન વાપરનારાઓ સાથે શું કરી હતી છેતરપિંડી, જાણો શું છે મામલો

કંપનીને batterygate મામલામાં સમાધાન કરવા માટે 113 મિલિયન ડૉલર એટલે કે લગભગ 8.3 અબજ રૂપિયાનો દંડ ભરવો પડશે

નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલ પર એક મોટી મુશ્કેલી આવી પડી છે. ટેકનોલૉજીની દુનિયામાં પોતાની આગવુ નામ કમાવનારી એપલ કંપની ફરી એકવાર વિવાદોમાં સપડાઇ છે. ખરેખર કંપનીને batterygate મામલામાં સમાધાન કરવા માટે 113 મિલિયન ડૉલર એટલે કે લગભગ 8.3 અબજ રૂપિયાનો દંડ ભરવો પડશે. કંપની પોતાના જુના આઇફોન યૂઝર્સને સ્લૉ કરવાનો દંડ ભોગવશે, આ દંડ ટૉટલ 45.54 અબજ રૂપિયા આપીને ભોગવશે. જાણો શું છે આખો મામલો આ છે આખો મામલો ખરેખરમાં ત્રણ વર્ષ પહેલા એપલે એવુ અપડેટ રિલીઝ કર્યુ હતુ કે જેના કારણે કંપનીના જુના ફોન ધીમા પડી ગયા હતા, અને આની જાણકારી કંપનીએ યૂઝર્સને પહેલાથી આપી દીધી હતી. એપલના આ અપડેટ બાદ જુના આઇફોન સ્લૉ થઇ ગયા. જ્યારે લોકોએ આની ફરિયાદ કરી તો કંપનીએ સ્પષ્ટતામાં કહ્યું કે ફોનમાં પ્રૉબ્લમ ના આવે અને બેટરીના કારણે ફોન બંધ ના થઇ જાય, એટલા માટે કંપનીએ આવુ કર્યુ છે. જોકે, લોકોએ કંપનીની આ સ્પષ્ટતા કોઇને ગમી નહીં, અને લોકોએ અંદાજો લગાવ્યો કે એપલ લોકોને નવો આઇફોન ખરીદવા માટે જુના આઇફોનને સ્લૉ કરી રહી છે. કોર્ટે કહ્યું કંપની ગેરમાર્ગે ના દોરે આ પછી અમેરિકાના લગભગ 34 રાજ્યોએ એપલ વિરુદ્ધ કોર્ટમાં જવાનો ફેંસલો કર્યો, વળી એરિઝોનાના એટોર્ની જનરલ માર્ક બર્નોવિકે પોતાના એક નિવેદનમાં કહ્યું કે મોટી કંપનીઓને યૂઝર્સને ગેરમાર્ગે ના દોરવા જોઇએ, અને પોતાની પ્રૉડક્ટ્સ પ્રેક્ટિસીસ વિશે તેને પહેલાથી જાણ કરવી જોઇએ. તેમને આગળ કહ્યું મોટી ટેકનોલૉજી કંપનીઓ જો પોતાના ગ્રાહકો સાથે સત્ય છુપાવે છે તો હું કંપનીઓને પોતાના કારનામાઓની જવાબદારી અપાવવા માટે પ્રતિબદ્ધ છું. એપલે માની ભૂલ વળી, અમેરિકન કોર્ટે એપલ તે તમામ અમેરિકન યૂઝ્સને 25 ડૉલર આપવાનો આદેશ કર્યો છે, જે આ અપડેટથી પ્રભાવિત થયા છે. આ અપડેટથી iPhone 6, iPhone 6s, iPhone 6s Plus, iPhone 7, iPhone 7 Plus અને iPhone SE પ્રભાવિત થયા છે. જોકે એપલે આમ છતાં પોતાની ભૂલ માનવા તૈયાર નથી. સાથે કંપનીએ એ પણ માન્યુ કે અપડેટના માધ્યમથી જુના આઇફોન સ્લૉ કરવામાં આવ્યા, પરંતુ સાથે એ પણ સ્પષ્ટતા કરી કે આ એટલા માટે કરવામાં આવ્યુ હતુ જેથી બેટરી સુરક્ષિત રહે.

ટોપ સ્ટોરી

Xiaomi ભારતમાં આ તારીખે લોન્ચ કરશે સૌથી સસ્તો ફોન, મળશે 7900mAh બેટરી
Xiaomi ભારતમાં આ તારીખે લોન્ચ કરશે સૌથી સસ્તો ફોન, મળશે 7900mAh બેટરી
હવે iPhone માં પોતાની મેળે જ બની જશે Reels! જાણો કેવી રીતે કામ કરશે ઇન્સ્ટાગ્રામનું આ ટૂલ
હવે iPhone માં પોતાની મેળે જ બની જશે Reels! જાણો કેવી રીતે કામ કરશે ઇન્સ્ટાગ્રામનું આ ટૂલ
શું છે Dual Chip ટેકનોલોજી? જાણો કેવી રીતે આનાથી બદલાઈ જશે તમારો આખો સ્માર્ટફોન
શું છે Dual Chip ટેકનોલોજી? જાણો કેવી રીતે આનાથી બદલાઈ જશે તમારો આખો સ્માર્ટફોન
iPhone 17 પર મળી રહ્યું છે ગજબ ડિસ્કાઉન્ટ! ₹40,090 માં ખરીદવાની તક, જાણો ઓફર 
iPhone 17 પર મળી રહ્યું છે ગજબ ડિસ્કાઉન્ટ! ₹40,090 માં ખરીદવાની તક, જાણો ઓફર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દાદા દાદીઓને ડરાવતા દાનવો
Hun To Bolish : હું તો બોલીશ : મુન્નાભાઈ MBBS
Hun To Bolish : હું તો બોલીશ : પડીકા પર ચેતવણી
Gujarat University Controversy : નિરજા ગુપ્તા વિવાદ બાદ ગુજરાત યુનિવર્સિટીમાં મોટો નિર્ણય, ઈન્ચાર્જ કુલપતિની મોટી જાહેરાત
Aravalli Crime: સરકારી નોકરીની લાલચ આપી 88 લાખ પડાવ્યા! અરવલ્લીમાં છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નેપાળના વિનાશક પૂરમાં 669 લોકોના મોત, 287 ભારતીયો હજુ ગુમ: ભારતીય વિદેશ મંત્રાલયે આપ્યું નવું અપડેટ
નેપાળના વિનાશક પૂરમાં 669 લોકોના મોત, 287 ભારતીયો હજુ ગુમ: ભારતીય વિદેશ મંત્રાલયે આપ્યું નવું અપડેટ
જો કોઈ હિન્દુ એવું વિચારે કે ભારતમાં મુસ્લિમ ન હોવા જોઈએ તો તે હિન્દુ નથી: મોહન ભાગવત
જો કોઈ હિન્દુ એવું વિચારે કે ભારતમાં મુસ્લિમ ન હોવા જોઈએ તો તે હિન્દુ નથી: મોહન ભાગવત
દુષ્કાળની ભીતિ સામે રાજ્ય સરકારની મોટી રાહત! 2 જિલ્લાને સૌની યોજનાથી અપાશે 600 ક્યુસેક પાણી
દુષ્કાળની ભીતિ સામે રાજ્ય સરકારની મોટી રાહત! 2 જિલ્લાને સૌની યોજનાથી અપાશે 600 ક્યુસેક પાણી
ભારતનો સૌથી મોટો IPO લાવશે Jio! ₹37,700 કરોડના ઇશ્યૂને SEBI ની મંજૂરી
ભારતનો સૌથી મોટો IPO લાવશે Jio! ₹37,700 કરોડના ઇશ્યૂને SEBI ની મંજૂરી
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી: 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો વિગત
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી: 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો વિગત
આવતીકાલે 26 રાજ્યોમાં મેઘતાંડવની આગાહી: 90 km/h ની ઝડપે પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ
આવતીકાલે 26 રાજ્યોમાં મેઘતાંડવની આગાહી: 90 km/h ની ઝડપે પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ
જામનગરના જાણીતા બિલ્ડર મેરામણ પરમાર આત્મહત્યા કેસમાં થયો મોટો ઘટસ્ફોટ, જાણો વિગત
જામનગરના જાણીતા બિલ્ડર મેરામણ પરમાર આત્મહત્યા કેસમાં થયો મોટો ઘટસ્ફોટ, જાણો વિગત
ગુજરાતમાં લોકરક્ષકની 3000 જગ્યાઓ પર થશે ભરતી, ધોરણ 12 પાસ કરી શકશે અરજી, ક્યારે યોજાશે પરીક્ષા?
ગુજરાતમાં લોકરક્ષકની 3000 જગ્યાઓ પર થશે ભરતી, ધોરણ 12 પાસ કરી શકશે અરજી, ક્યારે યોજાશે પરીક્ષા?
Embed widget