શોધખોળ કરો

ગાયબ થઇ શકે છે 22 કરોડ લોકોના મોબાઇલમાંથી નેટવર્ક, શું તમે તો નહી થાવ ને શિકાર!

ટેલિકોમ સેવાઓ પણ બંધ કરી શકે છે જેથી કંપનીને વધુ નુકસાન ન થાય

Vodafone Idea: Vodafone-Idea ગ્રાહકોને આવનારા સમયમાં નેટવર્કની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. વાસ્તવમાં ઇન્ડસ ટાવર્સ કંપનીને સપોર્ટ કરવાનું બંધ કરી શકે છે. VI એ ઇન્ડસ ટાવર્સની મુખ્ય કસ્ટમર છે અને કંપનીનું નેટવર્ક તેના પર કામ કરે છે. ભારતમાં કરવામાં આવતા દર 5માંથી 3 કોલ ઇન્ડસ ટાવર્સ દ્વારા કરવામાં આવે છે અને કંપનીનું નેટવર્ક સમગ્ર ભારતમાં ફેલાયેલું છે. દરમિયાન ઈન્ડસે ટ્રાઈને કહ્યું છે કે કંપની VI ને નેટવર્ક સપોર્ટ આપવાનું બંધ કરી શકે છે કારણ કે વોડાફોન આઈડિયાએ લોન ચૂકવી નથી. ઈન્ડસ ટાવર્સે કહ્યું કે VIએ વ્યાજ સહિત કંપનીને 7,864.5 કરોડ રૂપિયા ચૂકવવાના છે પરંતુ કંપની આમ કરવામાં સતત નિષ્ફળ રહી છે. આ કારણે ઇન્ડસ VI ને નેટવર્ક સપોર્ટ આપવાનું બંધ કરી શકે છે.                     

22 કરોડ લોકો પર સીધી અસર

ઈન્ડસે ટ્રાઈને કહ્યું કે જો VI ચુકવણી નહીં કરે તો કંપની કોર્ટનો સંપર્ક કરી શકે છે અને ટેલિકોમ સેવાઓ પણ બંધ કરી શકે છે જેથી કંપનીને વધુ નુકસાન ન થાય. જેથી લોકોના મોબાઇલમાં નેટવર્ક અક્સેસ મળશે નહીં. ભારતમાં VIના 22 કરોડથી વધુ ગ્રાહકો છે, જે છેલ્લા કેટલાક વર્ષોમાં સતત ઘટી રહ્યા છે. કારણ કે કંપની સતત ખોટ સહન કરી રહી છે, જેના કારણે ભવિષ્યમાં સામાન્ય લોકોને મુશ્કેલી પડી શકે છે.               

નોંધનીય છે કે ઈન્ડસ ટાવર્સ VI સહિત અન્ય ટેલિકોમ ઓપરેટરોને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે, જેની મદદથી દેશભરમાં ટેલિકોમ કંપનીઓના નેટવર્ક ઉપલબ્ધ છે. VI એ ઇન્ડસની મુખ્ય ગ્રાહક છે. આવી સ્થિતિમાં જો કંપની સમયસર પેમેન્ટ નહીં કરે તો ઈન્ડસને મોટું નુકસાન થઈ શકે છે અને કંપનીની સેવાઓને અસર થઈ શકે છે.           

5G લોન્ચ થશે કે નહીં?

VI ના 5G લોન્ચ વિશે હજુ સત્તાવાર રીતે કંઈ કહી શકાય નહીં કારણ કે કંપની સતત ખોટમાંથી પસાર થઈ રહી છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે કંપની આ વર્ષના અંત સુધીમાં કેટલાક મોટા શહેરોમાં 5G લોન્ચ કરી શકે છે

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
Israle-Iran War: ઇઝરાયલ અને અમેરિકના હુમલામાં ખામેનીના મોતને લઈ પુતિન લાલઘુમ, કહ્યું,
Israle-Iran War: ઇઝરાયલ અને અમેરિકના હુમલામાં ખામેનીના મોતને લઈ પુતિન લાલઘુમ, કહ્યું, "આ હત્યા..."

વિડિઓઝ

US-Israel Iran War :ઈઝરાયલ અને અમેરિકાના ઈરાન પર હુમલા બાદ મુસીબતમાં ગુજરાતીઓ
Dahod news: સુરત જિલ્લા બાદ દાહોદમાં પશુઓને બચાવવા માટે ગયેલ ગૌરક્ષકો પર કરાયો જીવલેણ હુમલો
US-Israel Iran War : અમેરિકા-ઈઝરાયલ-ઈરાન હુમલાને લઈ મોટા સમાચાર
Ahmedabad digital arrest Scam: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં વૃદ્ધ દંપતી બન્યા ડિજીટલ એરેસ્ટનો શિકાર..
Tushar Ghelani Case: સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી કેસમાં પૂનમના જામીનના વિરોધમાં પોલીસનું સોગંદનામું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
Israle-Iran War: ઇઝરાયલ અને અમેરિકના હુમલામાં ખામેનીના મોતને લઈ પુતિન લાલઘુમ, કહ્યું,
Israle-Iran War: ઇઝરાયલ અને અમેરિકના હુમલામાં ખામેનીના મોતને લઈ પુતિન લાલઘુમ, કહ્યું, "આ હત્યા..."
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
Israel Iran War: ખામેનીના મોતથી છોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Israel Iran War: ખામેનીના મોતથી છોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
100 કરોડની કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ 'લાલો' હવે OTT પર ધૂમ મચાવશે, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ?
100 કરોડની કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ 'લાલો' હવે OTT પર ધૂમ મચાવશે, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ?
Embed widget