શોધખોળ કરો

Pocoનું આ નવું ટેબલેટ 8GB રેમ સાથે થશે લોન્ચ, આમાં તમને મળશે 10000mAhની બેટરી, અહી જાણો તમામ વિગતો

Poco Pad 5G: સ્માર્ટફોન ઉત્પાદક કંપની પોકો ટૂંક સમયમાં ભારતીય બજારમાં એક નવું ટેબલેટ લોન્ચ કરવા જઈ રહી છે. કંપની આ નવા ટેબલેટમાં 10 હજાર mAhની પાવરફુલ બેટરી આપવા જઈ રહી છે.

Poco Pad 5G: સ્માર્ટફોન ઉત્પાદક કંપની પોકો ટૂંક સમયમાં ભારતીય બજારમાં એક નવું ટેબલેટ લોન્ચ કરવા જઈ રહી છે. કંપની આ નવા ટેબલેટમાં 10 હજાર mAhની પાવરફુલ બેટરી આપવા જઈ રહી છે. આ ઉપરાંત આ ટેબલેટમાં 8 જીબી રેમ પણ ઉપલબ્ધ થશે. જો કે, આ પહેલા તેના ટૂંક સમયમાં લોન્ચ થવાની અટકળો હતી. પરંતુ કંપનીએ તેની લોન્ચ ડેટ પણ જાહેર કરી દીધી છે. કંપની આ નવા ટેબલેટને 23 ઓગસ્ટે દેશમાં લોન્ચ કરવા જઈ રહી છે. 

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે Pocoનું આ નવું ટેબલેટ દેશમાં 23 ઓગસ્ટ 2024ના રોજ બપોરે 12 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. તેની સાથે કંપનીએ હાલમાં તેને બ્લુ કલરથી ટીઝ કર્યો છે. Poco તેના Poco Pad 5G સાથે કીબોર્ડ અને સ્ટાઈલસ પેન પણ ઓફર કરશે.

આ ટેબલેટની ડિઝાઇન અદભૂત હશે
આ નવા ટેબલેટની ડિઝાઈનની વાત કરીએ તો તેની નીચેની સાઈટમાં સ્પીકર ગ્રિલ્સ હાજર છે. તમને યુએસબી ટાઈપ સી પોર્ટ અને નીચેની બાજુએ 3.5 એમએમ ઓડિયો જેક પણ આપવામાં આવશે. લોકોને તેની આકર્ષક ડિઝાઇન પણ ગમશે.તેની આકર્ષક ડિઝાઇન લોકોનું ધ્યાન તેની તરફ ખેંચશે. 

આ ટેબલેટમાં ફીચર્સ પાવરફુલ હશે
Poco Pad 5G ના ફીચર્સ વિશે વાત કરીએ તો, આ નવા ટેબલેટમાં 12.1 ઇંચની ડિસ્પ્લે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ડિસ્પ્લે 120hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. આ નવું ટેબલેટ Snapdragon 7s Gen 2 પ્રોસેસર સાથે લોન્ચ કરવામાં આવશે. આ ઉપરાંત આ નવા ટેબલેટમાં 256GB સ્ટોરેજ સાથે 8GB રેમ પણ આપવામાં આવશે.

એટલું જ નહીં, આઉટ ઓફ ધ બોક્સ આ ટેબલેટ એન્ડ્રોઇડ 14 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. કેમેરા સેટઅપની વાત કરીએ તો આ ટેબલેટની બંને બાજુએ 8 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવશે. પાવર માટે, Poco Pad 5G માં 10,000mAh ની પાવરફુલ બેટરી આપવામાં આવશે. આ બેટરી 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.

આ ટેબલેટની કિંમત કેટલી હશે? 
તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે હાલમાં પોકોએ આ ટેબલેટની કિંમતો વિશે કોઈ માહિતી શેર કરી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે કંપની આ ટેબલેટને 20 હજાર રૂપિયા સુધીની રેન્જમાં ઉપલબ્ધ કરાવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget