શોધખોળ કરો

Redmi Note 9 Pro અને Redmi Note 9 Pro Max ભારતમાં લોન્ચ, જાણો કિંમત અન ફિચર્સ

Redmi Note 9 Pro 17 માર્ચના રોજ 12 વાગ્યેથી સેલિંગ માટે ઉપલબ્ધ રહેશે. જ્યારે Redmi Note 9 Pro Max 25 માર્ચના રોજ 12 વાગ્યેથી સેલિંગ માટે ઉપલબ્ધ રહેશે.

નવી દિલ્હી: શાઓમીએ પોતાના બે સ્માર્ટફોન Redmi Note 9 Pro અને Redmi Note 9 Pro Max ભારતમાં લોન્ચ કરી દીધાં છે. આ ફોનને ઓનલાઈન સ્ટ્રીમિંગ દ્વારા ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના ડરના કારણે શાઓમીએ આ ફોનની લોન્ચિંગ ઓફલાઈન ઈવેન્ટ રદ કરી દીધી હતી. Redmi Note 9 Proની કિંમત 12,999 રૂપિયાથી શરૂ થાય છે. આ ફોન બે વેરિએન્ટમાં છે. 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ, 6 જીબી રેમ સાથે 128 જીબી સ્ટોરેજ સાથે આવે છે. આ ફોનમાં ચાર રિયર કેમેરા છે. 48 મેગાપિક્સલ સાથે 8 MP અલ્ટ્રાવાઈડ, 5 MP મેક્રો અને 2 MP કેમેરા આપવામાં આવ્યા છે. બેટરી 5020 Mah છે. જે ફાસ્ટ ચાર્જીંગ ફિચર્સ સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં કોલકોમ સ્નેપડ્રેગન 720 જી પ્રોસેરસ સાથે આવે છે. Redmi Note 9 Pro Maxની વાત કરીએ તો તેમાં સેલ્ફી માટે 32 મેગા પિક્સલ કેમેરા આપવામાં આવ્યા છે. આ ફોનમાં 6.67 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનની કિંમત 14,999 રૂપિયાથી શરૂ થાય છે. આ ફોનને ત્રણ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાં 6+64 GB, 6+128GB અને 8+128GB છે. Redmi Note 9 Pro 17 માર્ચના રોજ 12 વાગ્યેથી સેલિંગ માટે ઉપલબ્ધ રહેશે. જ્યારે Redmi Note 9 Pro Max 25 માર્ચના રોજ 12 વાગ્યેથી સેલિંગ માટે ઉપલબ્ધ રહેશે. જેને MI Store પરથી તથા MIની વેબસાઈટ પરથી ખરીદી શકાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રામ નવમી પર બેંગલુરુમાં માંસનું નહીં થાય વેચાણ, હૈદરાબાદમાં શોભાયાત્રામાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, અયોધ્યામાં આવી રહેશે વ્યવસ્થા
રામ નવમી પર બેંગલુરુમાં માંસનું નહીં થાય વેચાણ, હૈદરાબાદમાં શોભાયાત્રામાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, અયોધ્યામાં આવી રહેશે વ્યવસ્થા
Ram Navmi 2024: રામ નવમી પર રામલલાને 4 મિનિટ સુધી થશે સૂર્ય તિલક, જાણો શું હોય છે સૂર્ય તિલક અને કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ
Ram Navmi 2024: રામ નવમી પર રામલલાને 4 મિનિટ સુધી થશે સૂર્ય તિલક, જાણો શું હોય છે સૂર્ય તિલક અને કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ
IPL 2024: સુનીલ નારાયણે કરિયરની ફટકારી પ્રથમ સદી, KKR માટે સદી મારનારો ત્રીજો બેટ્સમેન
IPL 2024: સુનીલ નારાયણે કરિયરની ફટકારી પ્રથમ સદી, KKR માટે સદી મારનારો ત્રીજો બેટ્સમેન
Gandhinagar: બ્રાઝિલના રાજદૂત કેનેથ એચ. દા નોબ્રેગા મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત, એગ્રીકલ્ચર સહિત આ દિશામાં આગળ વધવાની દર્શાવી તત્પરતા
Gandhinagar: બ્રાઝિલના રાજદૂત કેનેથ એચ. દા નોબ્રેગા મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત, એગ્રીકલ્ચર સહિત આ દિશામાં આગળ વધવાની દર્શાવી તત્પરતા
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નેતાજીના આંસુનું સત્ય શું?Hun To Bolish | હું તો બોલીશ | શું લાગે છે રાજકોટમાં?Lok Sabha Election 2024 | વાઘાણીએ AAP ઉમેદવારની થબથબાવી પીઠ, ભગવત માન સાથે મિલાવ્યા હાથLok Sabha Election 2024 | ભરુચમાં ચૈતર વસાવા સામે બળવો? કોંગ્રેસના 2 નેતાએ ઉપાડ્યા ફોર્મ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રામ નવમી પર બેંગલુરુમાં માંસનું નહીં થાય વેચાણ, હૈદરાબાદમાં શોભાયાત્રામાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, અયોધ્યામાં આવી રહેશે વ્યવસ્થા
રામ નવમી પર બેંગલુરુમાં માંસનું નહીં થાય વેચાણ, હૈદરાબાદમાં શોભાયાત્રામાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, અયોધ્યામાં આવી રહેશે વ્યવસ્થા
Ram Navmi 2024: રામ નવમી પર રામલલાને 4 મિનિટ સુધી થશે સૂર્ય તિલક, જાણો શું હોય છે સૂર્ય તિલક અને કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ
Ram Navmi 2024: રામ નવમી પર રામલલાને 4 મિનિટ સુધી થશે સૂર્ય તિલક, જાણો શું હોય છે સૂર્ય તિલક અને કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ
IPL 2024: સુનીલ નારાયણે કરિયરની ફટકારી પ્રથમ સદી, KKR માટે સદી મારનારો ત્રીજો બેટ્સમેન
IPL 2024: સુનીલ નારાયણે કરિયરની ફટકારી પ્રથમ સદી, KKR માટે સદી મારનારો ત્રીજો બેટ્સમેન
Gandhinagar: બ્રાઝિલના રાજદૂત કેનેથ એચ. દા નોબ્રેગા મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત, એગ્રીકલ્ચર સહિત આ દિશામાં આગળ વધવાની દર્શાવી તત્પરતા
Gandhinagar: બ્રાઝિલના રાજદૂત કેનેથ એચ. દા નોબ્રેગા મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત, એગ્રીકલ્ચર સહિત આ દિશામાં આગળ વધવાની દર્શાવી તત્પરતા
Chaitra Navratri 2024: નવરાત્રિના અંતિમ દિવસે માં સિદ્ધિદાત્રીને અર્પણ કરો આ વસ્તુ  
Chaitra Navratri 2024: નવરાત્રિના અંતિમ દિવસે માં સિદ્ધિદાત્રીને અર્પણ કરો આ વસ્તુ  
Nail Biting:  નખ ચાવવાની આદત છે ખતરનાક, જાણો શું છે નુકસાન, કેવી રીતે છુટશે આ Bad Habit
Nail Biting: નખ ચાવવાની આદત છે ખતરનાક, જાણો શું છે નુકસાન, કેવી રીતે છુટશે આ Bad Habit
Chhattisgarh Naxal Encounter: છત્તીસગઢના કાંકેરમાં 15 નક્સલી ઠાર, એન્કાઉન્ટરમાં 3 જવાન જખ્મી
Chhattisgarh Naxal Encounter: છત્તીસગઢના કાંકેરમાં 15 નક્સલી ઠાર, એન્કાઉન્ટરમાં 3 જવાન જખ્મી
ગુજરાતમા  AAPના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, સુનીતા કેજરીવાલનો પણ કરાયો સમાવેશ
ગુજરાતમા AAPના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, સુનીતા કેજરીવાલનો પણ કરાયો સમાવેશ
Embed widget