શોધખોળ કરો

વોડાફોન-આઈડિયાના યૂઝર્સ માટે મોટા સમાચાર, આ રાજ્યમાં 15 જાન્યુઆરીથી 3G સર્વિસ થઈ જશે બંધ

કંપનીએ કહ્યું કે, સ્પેક્ટ્રમ રીફાર્મિંગથી ત્યાં 4જીની સ્પીડ વધશે. કંપનીએ આ નિર્ણય એવા સમયે લીધો જ્યારે 2100 મેગાહર્ટ્ઝ બેન્ડનું સ્પેક્ટ્રમ 5જી નેટવર્ક માટે લગાવવામાં આવી રહ્યું છે.

નવી દિલ્હીઃ વોડાફોન આઈડિયા 15 જાન્યુઆરીથી દિલ્હીમાં પોતાની 3જી સેવા બંધ કરી રહી છે. નવા ફેરફાર અનુસાર, ઓપરેટરે દિલ્હી સર્કલમાં પોતાના ગ્રાહકોને હાલના સીને 4જીમાં અપગ્રેડ કરવા માટે કહેવાનું શરૂ કરી દીધું છે. આ નિર્ણય વીઆઈની ચાલી રહેલ સ્પેક્ટ્રમ રી-ફાર્મિંગનો એક ભાગ છે જે અંતર્ગત ઓપરેટર 4જી સેવાઓ માટે પોતાની 3જી સ્પેક્ટ્રમનો ઉપયોગ કરી રહ્યું છે. આ પહેલા મુંબઈ અને બેંગલોરમાં પણ આમ કરવામાં આવ્યું છે. દિલ્હીના Vi યૂઝર્સ પોતાનું હાલનું સિમને પોતાના નજીકના સ્ટોર પર જઈને 4Gમાં અપગ્રેડ કરાવવાનું રહેશે. રિપોર્ટ અનુસાર ગ્રાહકોને સીમ અપગ્રેડ કરાવવાની જાણકારી આપવા માટે વીએ દિલ્હી સર્કલમાં પોતાના ગ્રાહકોને એસએમએસ મોકલવાનું શરૂ કર્યું છે. એસએમએસમાં યૂઝર્સને 15 જાન્યુઆરી પહેલા જૂનું સીમ 4જીમાં અપગ્રેડ કરવા માટે કહેવામાં આવ્યું છે. ટ્રાઇ દ્વારા આપવામાં આવેલ આંકડા અનુસાર Viના દિલ્હી સર્કલમાં 16.21 મિલિયનથી વધારે વાયરલેસ ગ્રાહકો છે. કંપનીએ કહ્યું કે, સ્પેક્ટ્રમ રીફાર્મિંગથી ત્યાં 4જીની સ્પીડ વધશે. કંપનીએ આ નિર્ણય એવા સમયે લીધો જ્યારે 2100 મેગાહર્ટ્ઝ બેન્ડનું સ્પેક્ટ્રમ 5જી નેટવર્ક માટે લગાવવામાં આવી રહ્યું છે. આ નિર્ણયથી 4જી કસ્ટમર્સ અને 2જી ગ્રાહકોને કોઈ અસુવિધા થશે નહીં. જણાવી દઈએ કે દિલ્હી સર્કલમાં કંપનીના 62 લાખથી વધુ સબ્સક્રાઈબર્સ છે. જેમાંથી 3જી યૂઝર્સ છે તેમણે 15 જાન્યુઆરી સુધીમાં સીમને 4જીમાં પોર્ટ કરાવવું પડશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget