શોધખોળ કરો

WhatsAppનો હવે 4 ફોનમાં એકસાથે કરી શકો છો યૂઝ, અહીં જાણો શું છે આખી પ્રૉસેસ

પહેલા યૂઝર્સ માત્ર એક ફોનમાં વૉટ્સએપ એકાઉન્ટનો યૂઝ કરી શકતા હતા, પરંતુ હવે તેઓ ચાર ફોનમાં વૉટ્સએપ એકાઉન્ટનો યૂઝ કરી શકશે.

WhatsApp Update: દુનિયાની સૌથી મોટી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ હવે એક ખાસ ફિચર લઇને આવ્યુ છે. વૉટ્સએપ હવે Android અને iOS બન્ને માટે એક મોટું અપડેટ લાવ્યું છે. આ એક એવું અપડેટ છે જેની કેટલાય લોકો છેલ્લા કેટલાય સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. વળી, કેટલાક લોકો એવું પણ ઇચ્છતા હતા કે પ્રાઇવસીના કારણે આ પ્રકારનું કોઈ અપડેટ લાવવામાં ન આવે. ખરેખરમાં, વૉટ્સએપનું નવું અપડેટ યૂઝર્સને ચાર ફોનમાં એક વૉટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરવાની સુવિધા આપી રહ્યું છે. અત્યાર સુધી યૂઝર્સ ડેસ્કટૉપ અને લેપટૉપ જેવા જુદાજુદા ગેઝેટ્સ પર એક એકાઉન્ટનો યૂઝ કરી શકતા હતા પરંતુ ફોન પર નહીં જોકે હવે આ તમામ વસ્તુઓ બદલાઈ જશે. જાણો વૉટ્સએપના આ નવા ફિચર વિશે અને તેના યૂઝની પ્રૉસેસ..... 

નવા ફિચરથી શું થશે ફાયદો ?
પહેલા યૂઝર્સ માત્ર એક ફોનમાં વૉટ્સએપ એકાઉન્ટનો યૂઝ કરી શકતા હતા, પરંતુ હવે તેઓ ચાર ફોનમાં વૉટ્સએપ એકાઉન્ટનો યૂઝ કરી શકશે. આ માટે યૂઝર્સને સાઈન આઉટ કરવાની પણ જરૂર નહીં રહે અને બીજા ફોનમાં વૉટ્સએપ ઓપન કરવાથી ચેટ લૉસ પણ નહીં થાય. નવા ફિચરથી ખાસ કરીને નાના વેપારીઓને મોટો ફાયદો થઇ શકે છે. આ ફેસિલિટી બાદ કોઈપણ કર્મચારી હવે તે જ WhatsApp બિઝનેસ એકાઉન્ટમાંથી ગ્રાહકોને રિપ્લાય કરી શકશે. 

એક વૉટ્સએપ એકાઉન્ટને એકથી વધુ ફોનમાં કઇ રીતે કરશો ઉપયોગ ?
તમે તમારા ફોને max ચાર એક્સ્ટ્રા ડિવાઇસમાં લિન્ક કરી શકો છો, લિન્ક કરવાની પ્રૉસેસ એવી જ છે જેવી તમે વૉટ્સએપને ડેસ્કટૉપ સાથે લિન્ક કરો છો. 

પોતાના ફોનમાં વૉટ્સએપ ઓપન કરો.
More Options > લિન્ક્ડ ડિવાઇસ પર ટેપ કરો. 
Link a device પર ટેપ કરો. 
પોતાના પહેલા ફોનને અનલૉક કરો.
પોતાના પ્રાઇમરી ફોનમાં તે ડિવાઇસની સ્ક્રીન પર ઇંગિત કરો જેને તમે લિન્ક કરવા ઇચ્છો છો, અને ક્યૂઆર કૉડથી સ્કેન કરો.
હવે તમારા બીજા ફોનમાં વૉટ્સએપ ઓપન થઇ જશે. 

 

Tech : WhatsAppમાં મેસેજ ડિલીટ થઈ ગયા હોય તો ના કરો ચિતા, આવ્યું નવું અપડેટ

WhatsApp Update: વિશ્વભરમાં 2 અબજથી વધુ લોકો WhatsAppનો ઉપયોગ કરે છે. આ એપ એટલી યુઝર ફ્રેન્ડલી છે કે દરેક ઉંમરના લોકો તેનો ઉપયોગ કરી શકે છે. દરમિયાન મેટાએ વોટ્સએપ યુઝર્સ માટે એક નવું ફીચર બહાર પાડ્યું છે. તેની મદદથી તમે ભવિષ્ય માટે કોઈપણ મહત્વપૂર્ણ મેસેજને સાચવી શકો છો. નવા ફીચર હેઠળ મોકલનારને ખાસ પાવર મળશે.

આ રીતે કામ કરશે નવું ફીચર

વોટ્સએપે ગયા વર્ષે ડિસપેયરિંગ મેસેજ નામનું ફીચર બહાર પાડ્યું હતું. આ હેઠળ પ્રેષક અથવા પ્રાપ્તકર્તા ચોક્કસ સમય પછી ચેટ્સને કાઢી નાખવા માટે સેટ કરી શકે છે. તેનાથી લોકોની ગોપનીયતા વધુ સારી બને છે. આજે મેટાએ એપ યુઝર્સ માટે કીપ ઇન ચેટ નામનું ફીચર બહાર પાડ્યું છે, જેની મદદથી લોકો મહત્વપૂર્ણ મેસેજને અદ્રશ્ય થતા ચેટથી બચાવી શકે છે. આ ફીચર હેઠળ મોકલનારને એક ખાસ પાવર મળશે. જો સામેની વ્યક્તિ તમારા દ્વારા મોકલવામાં આવેલ મેસેજને સેવ કરવા માંગે છે, તો તેના માટે તમને એક નોટિફિકેશન મળશે જેમાં તમારે આ પરવાનગીને વેરિફિકેશન કરવાની રહેશે. પરમિશન આપ્યા બાદ સંદેશ, વૉઇસનોટ વગેરેને ભવિષ્ય માટે રિસીવર સેવ થઈ જાશે. આ ફીચર એટલા માટે લાવવામાં આવ્યું છે કે યુઝર્સ અદૃશ્ય થઈ ગયેલી ચેટની અંદર મહત્વપૂર્ણ મેસેજ સેવ કરી શકે.

આ સુવિધા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે

ટૂંક સમયમાં જ વોટ્સએપ યુઝર્સને વધુ એક અદ્ભુત ફીચર મળશે જે તેમની પ્રાઈવસીમાં સુધારો કરશે. કંપની 'ચેટ લોક' ફીચર પર કામ કરી રહી છે, જેના હેઠળ યુઝર્સ વ્યક્તિગત ચેટને લોક કરી શકશે. એટલે કે, જો તમે કોઈપણ એક ચેટને બધાથી છુપાવવા માંગતા હો અથવા કોઈ તેને વાંચે તેવું ન ઈચ્છતા હોય, તો તમે નવા ફીચરની રજૂઆત પછી આ કરી શકશો. તમે ચેટને લોક કરવા માટે પાસકોડ, ફિંગરપ્રિન્ટ વગેરેનો ઉપયોગ કરી શકશો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget