શોધખોળ કરો

આવતી કાલથી આ મોબાઈલમાં બંધ થઈ જશે Whatsapp, જાણો યૂઝર્સે શું કરવું પડશે.....

સ્માર્ટફોનમાં લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમથી અપગ્રેડ કરવા માટે તમારે ફોનના સેટિંગ્સમાં જવાનું રહેશે.

દર વર્ષે કંપની પોતાની એપમાં ફેરફાર કરતી હોય છે. WhatsApp યૂઝર્સની પ્રાઈવેસીને પણ ધ્યાનમાં રાખથા સતત પોતાની એપમાં નવા ફીચર્ડ જોડતી રહે છે. આ જ કારણ છે કે જૂની ઓપરેટિંગ સિસ્ટમને હવે સપોર્ટ નહીં કરે. તેના માટે યૂઝર્સ પોતાના સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમને અપગ્રેડ કરવી પડશે અથવા તો યૂઝર્સે ડિવાઈસ અપગ્રેડ કરવું પડશે. મળતી વિગતો અનુસાર જૂના Android અને iOS ઓપરેટિંગ સિસ્ટમવાળા ડિવાઈસીસમાં WhatsApp કામ નહીં કરે. રિપોર્ટ અનુસાર, iPhone યૂઝર્સે પોતાની ઓપરેટિંગ સિસ્ટમને iOS 9 અથવા તેનાથી ઉપરમાં અપગ્રેડ કરવાનું પડશે. જ્યારે Android સ્માર્ટફોન યૂઝર્સે પોતાની ઓપરેટિંગ સિસ્ટમને Android 4.0.3 અથવા તેનાથી ઉપરની ઓપરેટિંગ સિસ્ટમને અપગ્રેડ કરવી પડશે. ખાસ કરીને Samsung Galaxy S2 અને Motorola Droid Razrમાં આ ઇન્સટન્ટ મેસેજિંગ એપ કામ નહીં કરે. જ્યારે iPhone 4ના નીચેના મોડલ્સમાં પણ આ એપ કામ નહીં કરે. સ્માર્ટફોનમાં લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમથી અપગ્રેડ કરવા માટે તમારે ફોનના સેટિંગ્સમાં જવાનું રહેશે. ત્યાર બાદ લેટેસ્ટ સોફ્ટવેર અપડેટ માટે ચેક કરવું પડશે. Apple યૂઝર્સ ફોનના સેટિંગ્સમાં જાય અને ત્યાર બાદ જનરલ પર જેપ કરો. ત્યાર બાદ About પર ટેપ કરીને તમારા સોફ્ટવેરનું વર્ઝન ચેક કરી શકો છો. Android યૂઝર્સ પોતોના ફોનના સેટિંગ્સમાં જઈને About Phone પર ટેપ કરીને પોતાના Android વર્ઝનને ચેક કરી શકે છે. જો તમારા સ્માર્ટફોનમાં પણ આ વર્ઝન ઇન્સ્ટોરલ છે તો તમારા ડિવાઇસમાં WhatsApp આવતી કાલવથી એટલે કે 1 જાન્યુઆરીથી કામ નહીં કરે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Elections 2024: ‘ઈન્ડિયા ગઠબંધને બનાવી છે એક વર્ષ – એક PMની ફોર્મુલા’, વડાપ્રધાન મોદીએ કર્યો દાવો
Lok Sabha Elections 2024: ‘ઈન્ડિયા ગઠબંધને બનાવી છે એક વર્ષ – એક PMની ફોર્મુલા’, વડાપ્રધાન મોદીએ કર્યો દાવો
Ahmedabad: વસ્ત્રાપુર ગામમાં જૂથ અથડામણ, વૃદ્ધ મહિલાનું મોત
Ahmedabad: વસ્ત્રાપુર ગામમાં જૂથ અથડામણ, વૃદ્ધ મહિલાનું મોત
DC vs GT: શ્વાસ થંભાવી દેતી મેચમાં દિલ્હીનો વિજય, છેલ્લા બોલે ગુજરાતનો પરાજય,મિલર-રાશિદની લડાયક ઈનિંગ
DC vs GT: શ્વાસ થંભાવી દેતી મેચમાં દિલ્હીનો વિજય, છેલ્લા બોલે ગુજરાતનો પરાજય,મિલર-રાશિદની લડાયક ઈનિંગ
Cancer Risk: આ ઘરગથ્થુ વસ્તુઓ કેન્સરનું બની શકે છે કારણ,   ઉપયોગ કરતા પહેલા ધ્યાન રાખો
Cancer Risk: આ ઘરગથ્થુ વસ્તુઓ કેન્સરનું બની શકે છે કારણ, ઉપયોગ કરતા પહેલા ધ્યાન રાખો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad News | વસ્ત્રાપુરમાં એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે પથ્થરમારો, એકનું મોતParesh Dhanani | રાજકોટમાં ધાનાણીને લઈ કોંગ્રેસના યુવા કાર્યકરોમાં ભારે ઉત્સાહ, જુઓ અહેવાલBhupendra Patel | ઝારખંડમાં તમામ સીટ પર કમળ ખીલશે, મુખ્યમંત્રીનો પ્રચંડ ચૂંટણી પ્રચારHun To Bolish | હું તો બોલીશ | સામ પિત્રોડા લાવ્યા રાજનીતિમાં વાવાઝોડું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Elections 2024: ‘ઈન્ડિયા ગઠબંધને બનાવી છે એક વર્ષ – એક PMની ફોર્મુલા’, વડાપ્રધાન મોદીએ કર્યો દાવો
Lok Sabha Elections 2024: ‘ઈન્ડિયા ગઠબંધને બનાવી છે એક વર્ષ – એક PMની ફોર્મુલા’, વડાપ્રધાન મોદીએ કર્યો દાવો
Ahmedabad: વસ્ત્રાપુર ગામમાં જૂથ અથડામણ, વૃદ્ધ મહિલાનું મોત
Ahmedabad: વસ્ત્રાપુર ગામમાં જૂથ અથડામણ, વૃદ્ધ મહિલાનું મોત
DC vs GT: શ્વાસ થંભાવી દેતી મેચમાં દિલ્હીનો વિજય, છેલ્લા બોલે ગુજરાતનો પરાજય,મિલર-રાશિદની લડાયક ઈનિંગ
DC vs GT: શ્વાસ થંભાવી દેતી મેચમાં દિલ્હીનો વિજય, છેલ્લા બોલે ગુજરાતનો પરાજય,મિલર-રાશિદની લડાયક ઈનિંગ
Cancer Risk: આ ઘરગથ્થુ વસ્તુઓ કેન્સરનું બની શકે છે કારણ,   ઉપયોગ કરતા પહેલા ધ્યાન રાખો
Cancer Risk: આ ઘરગથ્થુ વસ્તુઓ કેન્સરનું બની શકે છે કારણ, ઉપયોગ કરતા પહેલા ધ્યાન રાખો
Electric Bike: 2 ટ્રક ખેંચી શકે તેટલો પાવર,સિંગલ ચાર્જમાં ચાલશે 323 KM, ભારતમાં લોન્ચ થઈ વિશ્વની સૌથી અદ્યતન ઇલેક્ટ્રિક બાઈક
Electric Bike: 2 ટ્રક ખેંચી શકે તેટલો પાવર,સિંગલ ચાર્જમાં ચાલશે 323 KM, ભારતમાં લોન્ચ થઈ વિશ્વની સૌથી અદ્યતન ઇલેક્ટ્રિક બાઈક
Amreli: સુરત લોકસભા બિનહરીફ થતાં અમરેલી ભાજપના નેતા ડો.ભરત કાનાબારે પોસ્ટ કરી કર્યો કટાક્ષ, લખ્યું- નિલેશ કુંભાણીએ નવો રાહ ચિંધ્યો
સુરત લોકસભા બિનહરીફ થતાં અમરેલી ભાજપના નેતા ડો.ભરત કાનાબારે પોસ્ટ કરી કર્યો કટાક્ષ, લખ્યું- નિલેશ કુંભાણીએ નવો રાહ ચિંધ્યો
Maharashtra: યવતમાલમાં ચૂંટણી સભામાં ભાષણ આપતા સમયે સ્ટેજ પર પડી ગયા નીતિન ગડકરી, જાણા વિગતે
Maharashtra: યવતમાલમાં ચૂંટણી સભામાં ભાષણ આપતા સમયે સ્ટેજ પર પડી ગયા નીતિન ગડકરી, જાણા વિગતે
Garuda Purana: મૃતકના આગલા જન્મ માટે જરૂરી છે પિંડ દાન, ગરુડ પુરાણમાં બતાવવામાં આવ્યું છે મહત્વ
Garuda Purana: મૃતકના આગલા જન્મ માટે જરૂરી છે પિંડ દાન, ગરુડ પુરાણમાં બતાવવામાં આવ્યું છે મહત્વ
Embed widget