શોધખોળ કરો

Xiaomiના Mi 10T Proની કિંમત ઘટી, જાણો શું છે ફોનની નવી કિંમત.....

કંપનીએ પોતાના પ્રીમિયમ હેન્ડસેટ Mi 10T Proની કિંમત ઘટાડી દીધી છે. કંપનીએ આ ફોનને લગભગ 2000 રૂપિયા સસ્તો કરી દીધો છે, આ પછી હવે 39,999 રૂપિયાની કિંમત વાળા ફોનને 37,999 રૂપિયાની ખરીદી શકાશે.

નવી દિલ્હીઃ શ્યાઓમીની (Xiaomi) નવી સ્માર્ટફોન સીરીઝ Mi 11 (Mi Series) જલ્દી ભારતમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. આવામાં કંપનીએ પોતાના પ્રીમિયમ હેન્ડસેટ Mi 10T Proની કિંમત ઘટાડી દીધી છે. કંપનીએ આ ફોનને લગભગ 2000 રૂપિયા સસ્તો કરી દીધો છે, આ પછી હવે 39,999 રૂપિયાની કિંમત વાળા ફોનને 37,999 રૂપિયાની ખરીદી શકાશે. ઇ-કોમર્સ વેબસાઇટ અમેઝોન પર આ ફોનને ઓછી કિંમત સાથે લિસ્ટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર પણ આ ફોનની ઓછી કિંમતની સાથે જોઇ શકાય છે. 

આ છે ઓફર્સ.....
જો તમે Mi 10T Pro સ્માર્ટફોનને HDFC બેન્ક ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદો છો તો તમારે 1,500 રૂપિયા સુધીની છુટ મળશે. આ ઉપરાંત 13,500 રૂપિયાનુ એક્સચેન્જ ઓફર પણ મળી રહ્યું છે. સાથે આ ફોનને 1,789 રૂપિયાની નૉ-કૉસ્ટ ઇએમઆઇ ઓપ્શનમાં પણ ઓર્ડર કરી શકો છો. આ ફોન કૉસ્મેટિક બ્લૂ અને લૂનાર સિલ્વર ઓપ્શનમાં અવેલેબલ છે.

Mi 10T Proની સ્પેશિફિકેશન્સ......
Mi 10T Proમાં 6.67 ઇંચની ફૂલ એચડી+ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન 1,080x2,440 પિક્સલ છે. આને કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5થી પ્રૉટેક્ટ કરી દેવામાં આવી છે. આ ફોન ક્વાલકૉમ સ્નેપડ્રેગન 865 પ્રૉસેસર વાળો છે. ફોન એન્ડ્રોઇડ 10 પર બેઝ્ડ MIUI 12 પર કામ કરે છે. રેડમીના આ ફોનમાં 8 GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. 

108 મેગાપિક્સલનો છે કેમેરો....
Mi 10T Proમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેનો પ્રાઇમરી કેમેરો 108 મેગાપિક્સલનો છે. આનો સેકન્ડરી કેમેરો 13 મેગાપિક્સલનો છે. સાથે જ ત્રીજે કેમેરો 5 મેગાપિક્સલનો આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફોનમાં 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. 
 
5,000mAhની બેટરી....
Mi 10T Proમાં પાવર માટે 5,000mAhની બેટરી આપવામાં આવી છે, જે 33 વૉટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G LTE, Wi-Fi 6, બ્લૂટૂથ 5.1, જીપીએસ/, એનએફસી અને યુએસબી ટાઇપ સી પોર્ટ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. એમઆઇનો આ ફોન ફિંગરપ્રિન્ટ સેન્સર વાળો છે. 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષSurat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકારAhmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget