શોધખોળ કરો

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, CAA નાગરિકતા આપવાનો કાયદો, NRC સાથે જોડીને ગેરસમજ ફેલાવી રહ્યાં છે

કૉંગ્રેસના આરોપ પર ગૃહમંત્રીએ પ્રશ્ન પૂછતા કહ્યું કે, જ્યાં કૉંગ્રેસની સરકાર છે ત્યાં હિંસા કેમ નથી થઈ. જનતા સમજી ગઈ છે કે હિંસા કોણ કરાવી રહ્યું છે.

નવી દિલ્હી: નવા વર્ષની શરૂઆત સાથે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એબીપી ન્યૂઝને પોતાનો પ્રથમ ઈન્ટર્વ્યૂં આપ્યો હતો. જેમાં તેમણે નાગરિકતા સંશોધન કાયદો, એનઆરસી, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર અને મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ ચૂંટણી જેવા મહત્વના મુદ્દાઓ પર વાતચીત કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સંશોધન કાયદા પર કહ્યું, આ કાયદો કોઈની નાગરિકતા છીનવતો નથી, તેમાં નાગરિકતા આપવાની જોગવાઈ છે. સીએએને લઈને ગેરસમજ ફેલાવાઈ રહી છે. સીએએ અને એનઆરસી (નેશનલ રજિસ્ટર ઑફ સિટિજન્સ) ને સાથે જોડવા પર કહ્યું, આ બન્ને અલગ અલગ વિષય છે. કાયદામાં કોઈની નાગરિકતા છીનવવાની જોગાવઈ નથી. સીએએ પર તેમણે કહ્યું આ કાયદો બંધારણના આર્ટિકલ 14(એ)નું ઉલ્લંઘન નથી કરતો. ધર્મના આધાર પર નાગરિકતા નથી આપવામાં આવી રહી. શરણાર્થીઓ આપણા ભાઈઓ છે. તેમને સન્માન આપો, ઉત્પીડન મુસલમાનો પણ નાગરિકતા આપવામાં આવી છે. એનઆરસી પર હાલ કોઈ ચર્ચા થઈ નથી. જ્યારે લાવીશું ત્યારે ચર્ચા થશે. તેઓએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પડકાર આપ્યો કે તેઓ એક પ્રોવિઝન બતાવે કે જેનાથી નાગરિકતા છીનવાતી હોય. સીએએ અને એનઆરસીને સાથે જોડીને ગુમરાહ કરવામાં આવી રહ્યાં છે. કાયદાને વાંચ્યા વગર અફવા ફેલાવવામાં આવી રહી છે. કૉંગ્રેસના આરોપ પર ગૃહમંત્રીએ પ્રશ્ન પૂછતા કહ્યું કે, જ્યાં કૉંગ્રેસની સરકાર છે ત્યાં હિંસા કેમ નથી થઈ. જનતા સમજી ગઈ છે કે હિંસા કોણ કરાવી રહ્યું છે. વસ્તગણતરી દર 10 વર્ષે થાય છે. ગત વખત 2011માં થઈ હતી હવે 2021માં થશે. વસ્તીગણતરી અને એનપીઆરમાં કોઈ દસ્તાવેજ માંગવામાં નહીં આવે.એનપીઆરમાં કોઈને પણ ટાર્ગેટ કરવામાં નથી આવી રહ્યાં. વસ્તી ગણતરી અને એનપીઆર સાથે એનઆરસીનો કોઈ સીધો સંબંધ નથી. લઘુમતીઓની ચિંતા કરવાની જરૂર નથી. દેશમં થઈ રહેલા પ્રદર્શન પર તેમણે કહ્યું કે આ રાજકીય વિરોધ વધારે છે. તેમાં કેટલાક સામાન્ય લોકો પણ છે, જેમને ગુમરાહ કરવામાં આવી રહ્યાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચોમાસું ફરી પકડશે ગતિ: નવી સિસ્ટમ સક્રિય થતાં કાલથી અનેક રાજ્યોમાં ભારે વરસાદ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
ચોમાસું ફરી પકડશે ગતિ: નવી સિસ્ટમ સક્રિય થતાં કાલથી અનેક રાજ્યોમાં ભારે વરસાદ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
અરજદારોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ નિરાકરણ લાવો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જિલ્લા અધિકારીઓને તાકીદ
અરજદારોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ નિરાકરણ લાવો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જિલ્લા અધિકારીઓને તાકીદ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! અમદાવાદ-ગાંધીનગર સહિત 24 જિલ્લામાં વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! અમદાવાદ-ગાંધીનગર સહિત 24 જિલ્લામાં વરસાદની આગાહી
ફરી મંડરાયું LPG અછતનું સંકટ: કતારના ગેસ પ્લાન્ટમાં ભયાનક બ્લાસ્ટ, 13 ના મોત, 54 ઈજાગ્રસ્ત
ફરી મંડરાયું LPG અછતનું સંકટ: કતારના ગેસ પ્લાન્ટમાં ભયાનક બ્લાસ્ટ, 13 ના મોત, 54 ઈજાગ્રસ્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણ પર કંટ્રોલ કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : હકાભાના હૈયે ખેડૂત
Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી, જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Gujarat Rain Forecast : દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
Ahmedabad news : અમદાવાદના નાગરિકોને મોંઘવારીનો વધુ એક માર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચોમાસું ફરી પકડશે ગતિ: નવી સિસ્ટમ સક્રિય થતાં કાલથી અનેક રાજ્યોમાં ભારે વરસાદ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
ચોમાસું ફરી પકડશે ગતિ: નવી સિસ્ટમ સક્રિય થતાં કાલથી અનેક રાજ્યોમાં ભારે વરસાદ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
અરજદારોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ નિરાકરણ લાવો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જિલ્લા અધિકારીઓને તાકીદ
અરજદારોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ નિરાકરણ લાવો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જિલ્લા અધિકારીઓને તાકીદ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! અમદાવાદ-ગાંધીનગર સહિત 24 જિલ્લામાં વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! અમદાવાદ-ગાંધીનગર સહિત 24 જિલ્લામાં વરસાદની આગાહી
ફરી મંડરાયું LPG અછતનું સંકટ: કતારના ગેસ પ્લાન્ટમાં ભયાનક બ્લાસ્ટ, 13 ના મોત, 54 ઈજાગ્રસ્ત
ફરી મંડરાયું LPG અછતનું સંકટ: કતારના ગેસ પ્લાન્ટમાં ભયાનક બ્લાસ્ટ, 13 ના મોત, 54 ઈજાગ્રસ્ત
આવતીકાલનું હવામાન: કાલે દેશના આ 15 રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે! હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: કાલે દેશના આ 15 રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે! હવામાન વિભાગની મોટી આગાહી
ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી: 10 કલાકમાં 38 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો પડ્યો
ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી: 10 કલાકમાં 38 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો પડ્યો
બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: બળવાખોર જૂથે મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવ્યા, અભિષેક બેનર્જી સસ્પેન્ડ
બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: બળવાખોર જૂથે મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવ્યા, અભિષેક બેનર્જી સસ્પેન્ડ
બુધ ગોચર 2026: 7 જુલાઈ સુધી આ 3 રાશિઓએ રહેવું પડશે સાવધાન, થઈ શકે છે મોટું આર્થિક નુકસાન
બુધ ગોચર 2026: 7 જુલાઈ સુધી આ 3 રાશિઓએ રહેવું પડશે સાવધાન, થઈ શકે છે મોટું આર્થિક નુકસાન
Embed widget