શોધખોળ કરો

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, CAA નાગરિકતા આપવાનો કાયદો, NRC સાથે જોડીને ગેરસમજ ફેલાવી રહ્યાં છે

કૉંગ્રેસના આરોપ પર ગૃહમંત્રીએ પ્રશ્ન પૂછતા કહ્યું કે, જ્યાં કૉંગ્રેસની સરકાર છે ત્યાં હિંસા કેમ નથી થઈ. જનતા સમજી ગઈ છે કે હિંસા કોણ કરાવી રહ્યું છે.

નવી દિલ્હી: નવા વર્ષની શરૂઆત સાથે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એબીપી ન્યૂઝને પોતાનો પ્રથમ ઈન્ટર્વ્યૂં આપ્યો હતો. જેમાં તેમણે નાગરિકતા સંશોધન કાયદો, એનઆરસી, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર અને મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ ચૂંટણી જેવા મહત્વના મુદ્દાઓ પર વાતચીત કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સંશોધન કાયદા પર કહ્યું, આ કાયદો કોઈની નાગરિકતા છીનવતો નથી, તેમાં નાગરિકતા આપવાની જોગવાઈ છે. સીએએને લઈને ગેરસમજ ફેલાવાઈ રહી છે. સીએએ અને એનઆરસી (નેશનલ રજિસ્ટર ઑફ સિટિજન્સ) ને સાથે જોડવા પર કહ્યું, આ બન્ને અલગ અલગ વિષય છે. કાયદામાં કોઈની નાગરિકતા છીનવવાની જોગાવઈ નથી. સીએએ પર તેમણે કહ્યું આ કાયદો બંધારણના આર્ટિકલ 14(એ)નું ઉલ્લંઘન નથી કરતો. ધર્મના આધાર પર નાગરિકતા નથી આપવામાં આવી રહી. શરણાર્થીઓ આપણા ભાઈઓ છે. તેમને સન્માન આપો, ઉત્પીડન મુસલમાનો પણ નાગરિકતા આપવામાં આવી છે. એનઆરસી પર હાલ કોઈ ચર્ચા થઈ નથી. જ્યારે લાવીશું ત્યારે ચર્ચા થશે. તેઓએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પડકાર આપ્યો કે તેઓ એક પ્રોવિઝન બતાવે કે જેનાથી નાગરિકતા છીનવાતી હોય. સીએએ અને એનઆરસીને સાથે જોડીને ગુમરાહ કરવામાં આવી રહ્યાં છે. કાયદાને વાંચ્યા વગર અફવા ફેલાવવામાં આવી રહી છે. કૉંગ્રેસના આરોપ પર ગૃહમંત્રીએ પ્રશ્ન પૂછતા કહ્યું કે, જ્યાં કૉંગ્રેસની સરકાર છે ત્યાં હિંસા કેમ નથી થઈ. જનતા સમજી ગઈ છે કે હિંસા કોણ કરાવી રહ્યું છે.
વસ્તગણતરી દર 10 વર્ષે થાય છે. ગત વખત 2011માં થઈ હતી હવે 2021માં થશે. વસ્તીગણતરી અને એનપીઆરમાં કોઈ દસ્તાવેજ માંગવામાં નહીં આવે.એનપીઆરમાં કોઈને પણ ટાર્ગેટ કરવામાં નથી આવી રહ્યાં. વસ્તી ગણતરી અને એનપીઆર સાથે એનઆરસીનો કોઈ સીધો સંબંધ નથી. લઘુમતીઓની ચિંતા કરવાની જરૂર નથી. દેશમં થઈ રહેલા પ્રદર્શન પર તેમણે કહ્યું કે આ રાજકીય વિરોધ વધારે છે. તેમાં કેટલાક સામાન્ય લોકો પણ છે, જેમને ગુમરાહ કરવામાં આવી રહ્યાં છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બંગાળમાં આ વખતે 'ખેલા' નહીં, કમળ ખીલશે: એક્ઝિટ પોલમાં ભાજપની બહુમતી, TMCના સૂપડા સાફ
બંગાળમાં આ વખતે 'ખેલા' નહીં, કમળ ખીલશે: એક્ઝિટ પોલમાં ભાજપની બહુમતી, TMCના સૂપડા સાફ
તમિલનાડુમાં TVK, કેરળમાં ભાજપ અને બંગાળમાં કોંગ્રેસના સૂપડા સાફ? એક્ઝિટ પોલમાં ક્યા-ક્યાં ઝીરો...
તમિલનાડુમાં TVK, કેરળમાં ભાજપ અને બંગાળમાં કોંગ્રેસના સૂપડા સાફ? એક્ઝિટ પોલમાં ક્યા-ક્યાં ઝીરો...
એક્ઝિટ પોલ 2026: ભાજપ માટે ક્યાં ખુશી અને ક્યાં ગમ? આ આંકડા જોઈને તમે પણ ચોંકી જશો
એક્ઝિટ પોલ 2026: ભાજપ માટે ક્યાં ખુશી અને ક્યાં ગમ? આ આંકડા જોઈને તમે પણ ચોંકી જશો
બંગાળ એક્ઝિટ પોલ: મમતા દીદીનો ગઢ તૂટશે? 4 એજન્સીઓના સર્વેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી
બંગાળ એક્ઝિટ પોલ: મમતા દીદીનો ગઢ તૂટશે? 4 એજન્સીઓના સર્વેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બંગાળમાં કોનું રાજ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિના 4 એક્કા
Dabhoi Congress : ડભોઈ પાલિકાના કોંગ્રેસના 21 નગર સેવકોને અજ્ઞાત સ્થળે ખસેડાયા, ભાંગફોડનો ડર
West Bengal Voting Phase 2 : પશ્ચિમ બંગાળમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 90 ટકા મતદાન
Chaitar Vasava Allegations : ચૈતરનો હુંકાર: જેલથી અમે ડરતા નથી, ચૂંટણી પરિણામ આવ્યું અને 3 ફરિયાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળમાં આ વખતે 'ખેલા' નહીં, કમળ ખીલશે: એક્ઝિટ પોલમાં ભાજપની બહુમતી, TMCના સૂપડા સાફ
બંગાળમાં આ વખતે 'ખેલા' નહીં, કમળ ખીલશે: એક્ઝિટ પોલમાં ભાજપની બહુમતી, TMCના સૂપડા સાફ
તમિલનાડુમાં TVK, કેરળમાં ભાજપ અને બંગાળમાં કોંગ્રેસના સૂપડા સાફ? એક્ઝિટ પોલમાં ક્યા-ક્યાં ઝીરો...
તમિલનાડુમાં TVK, કેરળમાં ભાજપ અને બંગાળમાં કોંગ્રેસના સૂપડા સાફ? એક્ઝિટ પોલમાં ક્યા-ક્યાં ઝીરો...
એક્ઝિટ પોલ 2026: ભાજપ માટે ક્યાં ખુશી અને ક્યાં ગમ? આ આંકડા જોઈને તમે પણ ચોંકી જશો
એક્ઝિટ પોલ 2026: ભાજપ માટે ક્યાં ખુશી અને ક્યાં ગમ? આ આંકડા જોઈને તમે પણ ચોંકી જશો
બંગાળ એક્ઝિટ પોલ: મમતા દીદીનો ગઢ તૂટશે? 4 એજન્સીઓના સર્વેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી
બંગાળ એક્ઝિટ પોલ: મમતા દીદીનો ગઢ તૂટશે? 4 એજન્સીઓના સર્વેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી
બંગાળ એક્ઝિટ પોલ 2026: મમતા બેનર્જીનો જાદુ બરકરાર, 2 સર્વેમાં TMC ને સ્પષ્ટ બહુમતી મળી
બંગાળ એક્ઝિટ પોલ 2026: મમતા બેનર્જીનો જાદુ બરકરાર, 2 સર્વેમાં TMC ને સ્પષ્ટ બહુમતી મળી
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! 8મા પગાર પંચે બદલી ડેડલાઈન, હવે 31 મે સુધી મળશે તક
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! 8મા પગાર પંચે બદલી ડેડલાઈન, હવે 31 મે સુધી મળશે તક
30 એપ્રિલનું હવામાન: આ રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે, જાણો આવતીકાલનું હવામાન
30 એપ્રિલનું હવામાન: આ રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે, જાણો આવતીકાલનું હવામાન
કેરળ વિધાનસભા ચૂંટણી 2026 એક્ઝિટ પોલ: કોંગ્રેસ ગઠબંધન UDF આગળ, જાણો કોને કેટલી બેઠક?
કેરળ વિધાનસભા ચૂંટણી 2026 એક્ઝિટ પોલ: કોંગ્રેસ ગઠબંધન UDF આગળ, જાણો કોને કેટલી બેઠક?
Embed widget