શોધખોળ કરો
તોગડિયાએ શક્તિસિંહ ગોહિલના પૂર્વજોનાં શા માટે કર્યાં ભરપૂર વખાણ ? જાણો વિગત
1/5

હું વિશ્વ હિન્દુ પરિષદના લીડર હોવાને નાતે માંગ કરુ છુ. હું મારા મોટાભાઇ નરેન્દ્રભાઇ પાસે નહીં માંગુ તો પછી શું નવાઝ શરીફ પાસે માંગીશ.
2/5

વિહિપના નેતા પ્રવિણ તોગડીયાએ જણાવ્યુ હતુ કે, વિહિપ, આરએસએસ અને ભાજપ વર્ષો પહેલા જે વાત લઇને નીકળ્યો હતુ. જેમાં રામમંદિર બને, ગૌહત્યાનો કાયદો બને, 370ની કલમ દૂર થાય, આ વાતો લઇને દરેક કાર્યકર્તા લોકો સુધી પહોંચ્યા હતા અને દેશમાં પૂર્ણ બહુમતની સરકાર બનાવી હતી.
Published at : 08 Jan 2018 09:36 AM (IST)
View More























