શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ કોંગ્રેસ-ભાજપના કાર્યકરોની લુખાગીરી, બધી શરમ મૂકી સામસામે ઝઘડ્યા, સામસામો પથ્થરમારો
અમદાવાદઃ આજે ભાજપના નેતા ચૈતન્ય શંભુ મહારાજ દ્વારા કેરળમાં ગાય માંસ ખાવાના મુદ્દે અમદાવાદ ખાતે આવેલા સોલા ભાગવત ખાતે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. આ સમયે કોંગ્રેસના કાર્યકરો બેનર સાથે સોલા ભાગવત પહોંચ્યા હતા. જેને કારણે ભાજપના કાર્યકરો ઉશ્કેરાયા હતા અને બંને પક્ષો વચ્ચે બોલાચાલી પછી છૂટાહાથની મારામારી શરૂ થઈ હતી. બંને પક્ષોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. જુઓ વીડિયો
અમદાવાદ
Ahmedabad | વસ્ત્રાલ ‘જય રણછોડ માખણ ચોર’ ના નાદથી ગુંજી ઉઠ્યો, ભગવાન જગન્નાથનાં મામેરા દર્શનની સાથે નીકળી શોભાયાત્રાં
Ahmedabad Rains | વેજલપુર વિસ્તારમાં રસ્તો બેસી જતા લોકોની સમસ્યામાં થયો વધારો
Congress: રાહુલ ગાંધીની 'હિંદુ' અંગે નિવેદનના પડઘા ગુજરાતમાં! કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો
Ahmedabad Accident | અમદાવાદમાં થાર-ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં 3ના મોત, થાર દોડતી હતી 200ની સ્પીડે
Ahmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement