શોધખોળ કરો
Advertisement
ખોડલધામ આવેલા હાર્દિક પટેલે વિઠ્ઠલ રાદડિયાને શું આપ્યો વળતો જવાબ? જુઓ વીડિયો
રાજકોટ: આજે વહેલી સવારે હાર્દિક પટેલ ખોડલધામ પહોંચ્યો હતો અને માતાજીના દર્શન કર્યા હતા. નોંધનીય છે કે, ખોડલધામ ખાતે હાલ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. ખોડલધામ આવેલા હાર્દિકે જણાવ્યું હતું કે, માના આશીર્વાદ લીધા છે. મંદિર અભૂતપૂર્વ છે. મનને શાંતિ મળે તે માટે વહેલી સવારે મા ખોડલના દર્શન કરવા આવ્યો છું. ખોડલધામમાં મા ખોડલના દર્શન કર્યા બાદ હાર્દિક રાજકોટ આવી પહોંચ્યો હતો. હાર્દિકે સર્કિટ હાઉસ ખાતે ટૂંકુ રોકાણ કર્યા બાદ સુરેન્દ્રનગરના લખતરમાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપવા રવાના થયો હતો.
ભાવનગર
Shetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ
Sardar Sarovar Dam | નર્મદા ડેમ ગમે ત્યારે થઈ શકે ઓવરફ્લો, મહત્તમ સપાટીથી માત્ર 7 સે.મી. દૂર
Junagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....
Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન
Panchmahal News | પંચમહાલમાં ગેસ સિલીન્ડર કૌભાંડનો પર્દાફાશ, ઘરેલુ વપરાશના સિલીન્ડરનો કોમર્શિયલ ઉપયોગ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion