શોધખોળ કરો

Hun To Bolish | હું તો બોલીશ | ભ્રષ્ટ અધિકારીઓ થશે ઘરભેગા?

પીએમ મોદીએ કહ્યું છે, કે જે પણ સરકારી કર્મચારીઓ ભ્રષ્ટાચારમાં લાગેલા છે અથવા અપેક્ષા મુજબ કામ નથી કરી રહ્યા તેમને હટાવી દેવા જોઈએ. અને જો તેમના કામમાં કોઈ સુધારો ન થાય તો જાહેર હિતમાં તેમને સમય પહેલા નિવૃત્ત કરી દેવા જોઈએ, સૂત્રો મુજબ, પીએમ મોદીએ બુધવારે વિવિધ વિભાગોના મંત્રીઓ અને સચિવો સાથે વાત કરતા આ નિર્દેશો આપ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ સેક્રેટરીઓને લોકોની ફરિયાદોના નિકાલ માટે દર અઠવાડિયે એક દિવસ અલગ ફાળવવા તાકીદ કરી. પ્રધાનોને આ કામગીરી પર દેખરેખ રાખવા સૂચના આપી. પ્રધાનમંત્રીએ તેમાં CCS પેન્શનના મૂળ નિયમ 56(J)નો ઉલ્લેખ કર્યો હતો.

શું છે CCS પેન્શન નિયમનો મૂળ નિયમ 56(જે)?  

કોઈ પણ સત્તાધારી અધિકારી જો કોઈ કર્મચારી તેમના આદેશ મુજબ કામ ન કરે અને તેમને એવું લાગે કે આ કર્મચારી નોકરીમાં ચાલુ રાખવાને યોગ્ય નથી તો તેવા સરકારી કર્મચારીને તેની નિવૃત્તિના સમય પહેલા રિયાયર્ડ કરી શકે છે. 

પીએમ મોદીએ આ નિયમનો ઉલ્લેખ કરીને તમામ વિભાગના સેક્રેટરીઓને પોતાના વિભાગના કર્મચારીઓના કામનું મોનિટરિંગ કરવા કહ્યું છે. જો કોઈ કર્મચારીની બેદરકારી સામે આવે તો તેની સામે પગલા લેવા અને કડક કાર્યવાહી કરવા સૂચન કર્યું છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં PMOને લોકોની ફરિયાદો સહિત 4.5 કરોડ ફરિયાદો મળી છે. લોકોની ફરિયાદો પૈકી 40 ટકા કેન્દ્ર સરકારના ખાતાઓને લગતી અને 60 ટકા રાજ્ય સરકારોના ખાતાઓને લગતી ફરિયાદો છે. 

 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આ મોત માટે જવાબદાર કોણ?
Hun To Bolish | હું તો બોલીશ | આ મોત માટે જવાબદાર કોણ?

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

બાબા સિદ્દીકીની મુંબઈમાં ગોળી મારી હત્યા, NCP અજીત જૂથના નેતા હતા
બાબા સિદ્દીકીની મુંબઈમાં ગોળી મારી હત્યા, NCP અજીત જૂથના નેતા હતા
IND vs BAN: ભારતે બાંગ્લાદેશને 133 રનથી હરાવ્યું, સૈમસનની શાનદાર સદીથી સિરીઝ પર 3-0થી કબ્જો કર્યો
IND vs BAN: ભારતે બાંગ્લાદેશને 133 રનથી હરાવ્યું, સૈમસનની શાનદાર સદીથી સિરીઝ પર 3-0થી કબ્જો કર્યો
Mehsana News: મહેસાણામાં માટી ધસી પડવાથી 9 મજૂરોના મોત, કેન્દ્ર સરકારે સહાયની કરી જાહેરાત
Mehsana News: મહેસાણામાં માટી ધસી પડવાથી 9 મજૂરોના મોત, કેન્દ્ર સરકારે સહાયની કરી જાહેરાત
કોંગ્રેસે ચાલી એવી ચાલ, 20 બેઠકો પર ફરીથી થશે ચૂંટણી! શું હવે CM તરીકે શપથ નહીં લઈ શકે નાયબ સિંહ સૈની?
કોંગ્રેસે ચાલી એવી ચાલ, 20 બેઠકો પર ફરીથી થશે ચૂંટણી! શું હવે CM તરીકે શપથ નહીં લઈ શકે નાયબ સિંહ સૈની?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આ મોત માટે જવાબદાર કોણ?Hun To Bolish | હું તો બોલીશ | ભ્રષ્ટ અધિકારીઓ થશે ઘરભેગા?Kadi Landslide : કડીમાં ભેખડ ધસી પડતા 9 લોકોના મોત, પરિવારનો આંક્રદ સાંભળી ધ્રુજી જશોJunagadh Farmer | જૂનાગઢ જિલ્લામાં સોયાબીનનું વાવેતર કરનારા ખેડૂતો ચિંતામાં મુકાયા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાબા સિદ્દીકીની મુંબઈમાં ગોળી મારી હત્યા, NCP અજીત જૂથના નેતા હતા
બાબા સિદ્દીકીની મુંબઈમાં ગોળી મારી હત્યા, NCP અજીત જૂથના નેતા હતા
IND vs BAN: ભારતે બાંગ્લાદેશને 133 રનથી હરાવ્યું, સૈમસનની શાનદાર સદીથી સિરીઝ પર 3-0થી કબ્જો કર્યો
IND vs BAN: ભારતે બાંગ્લાદેશને 133 રનથી હરાવ્યું, સૈમસનની શાનદાર સદીથી સિરીઝ પર 3-0થી કબ્જો કર્યો
Mehsana News: મહેસાણામાં માટી ધસી પડવાથી 9 મજૂરોના મોત, કેન્દ્ર સરકારે સહાયની કરી જાહેરાત
Mehsana News: મહેસાણામાં માટી ધસી પડવાથી 9 મજૂરોના મોત, કેન્દ્ર સરકારે સહાયની કરી જાહેરાત
કોંગ્રેસે ચાલી એવી ચાલ, 20 બેઠકો પર ફરીથી થશે ચૂંટણી! શું હવે CM તરીકે શપથ નહીં લઈ શકે નાયબ સિંહ સૈની?
કોંગ્રેસે ચાલી એવી ચાલ, 20 બેઠકો પર ફરીથી થશે ચૂંટણી! શું હવે CM તરીકે શપથ નહીં લઈ શકે નાયબ સિંહ સૈની?
IND vs BAN: 6,6,6,6,6..., સંજુ સેમસનનો તરખાટ; બાંગ્લાદેશના બોલરોને ધોઈ નાંખ્યા
IND vs BAN: 6,6,6,6,6..., સંજુ સેમસનનો તરખાટ; બાંગ્લાદેશના બોલરોને ધોઈ નાંખ્યા
સૂર્યકુમારે રોહિતનો મોટો રેકોર્ડ તોડ્યો, પરંતુ વિરાટ અને બાબરથી પાછળ રહી ગયો
સૂર્યકુમારે રોહિતનો મોટો રેકોર્ડ તોડ્યો, પરંતુ વિરાટ અને બાબરથી પાછળ રહી ગયો
કોઈ ક્રિકેટર કેવી રીતે પોલીસ અધિકારી બને છે, શું ધરપકડ કરવાની પણ સત્તા મળે છે?
કોઈ ક્રિકેટર કેવી રીતે પોલીસ અધિકારી બને છે, શું ધરપકડ કરવાની પણ સત્તા મળે છે?
સરઘસ પર પથ્થરમારો થાય તો શું કરવું? મોહન ભાગવતે ચેતવણી આપતા કહ્યું - હું આ ડરાવવા માટે નથી કહી રહ્યો
સરઘસ પર પથ્થરમારો થાય તો શું કરવું? મોહન ભાગવતે ચેતવણી આપતા કહ્યું - હું આ ડરાવવા માટે નથી કહી રહ્યો
Embed widget