શોધખોળ કરો
અમદાવાદ કર્ફ્યુ: રેલયાત્રીઓને તકલીફ ન પડે તે માટે રેલવે સ્ટેશન પર મુકાઈ ખાસ બસો, જુઓ વીડિયો
કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદમાં આજે(શુક્રવારે) રાત્રે નવ વાગ્યાથી સોમવારે સવારે છ વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યું છે. શનિવાર અને રવિવાર આખો દિવસ અમદાવાદમાં કર્ફ્યૂ રહેશે. આ દરમિયાન દૂધ, દવા, મેડિકલ ઈમરજંસી સહિતની સેવાઓ ચાલુ રહેશે. અન્ય તમામ ગતિવિધિઓ બંઘ રહેશે. એવામાં અમદાવાદ આવતા રેલયાત્રીઓને તકલીફ ન પડે તે માટે રેલવે સ્ટેશન પર ખાસ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
આગળ જુઓ




















