શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં રથયાત્રા યોજવાની રાજ્ય સરકારની મંજૂરી, રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ રહેશે
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ (Minister of State for Home Pradipsinh Jadeja) આજે રથયાત્રા (Rathyatra) ને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, રથાયાત્રા સાથે લાખો લોકોની આસ્થા જોડાયેલી છે. કોવિડ પ્રોટોકોલના (covid Protocol) ચુસ્ત પાલન સાથે રથયાત્રા નીકળશે. રથયાત્રાના સમય દરમિયાન રૂટ પર કર્ફ્યૂ અમલમાં રહેશે. અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે સરકારની જાહેરાતને આવકારી હતી તેમજ સરકારનો આભાર માન્યો હતો. તેમજ પ્રસાદ પણ આપવામાં આવશે નહીં. તમામ ભક્તોએ ઓનલાઈન દર્શન કરવા પડશે. રથયાત્રામાં માત્ર 5 વાહનો જ ઉપસ્થિત રહેશે.
અમદાવાદ
Ahmedabad News | પુરવઠા વિભાગની બેદરકારીથી કરોડો રૂપિયાનું સરકારી અનાજ પલળ્યું, જુઓ VIDEO
Ahmedabad News: નરોડા કૃષ્ણનગર રોડ પર તોડફોડ કરવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ
Ahmedabad Heavy Rain | અમદાવાદમાં વરસાદ શરૂ | Rain Updates | 6-9-2024 | Abp Asmita
Ahmedabad News | ફોટા પડાવવા આવો છો? અમદાવાદમાં સ્થાનિકોએ ભાજપના નેતાઓને ખખડાવ્યા
Ahmedabad Doctors Strike | અમદાવાદમાં ડોક્ટર્સની સ્ટ્રાઇક, સ્ટાઇપેન્ડ મુદ્દે સરકાર સામે મોરચો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion