શોધખોળ કરો
Advertisement
બાગાયતી વિકાસ યોજના અંગે નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ કહ્યુ- ઉદ્યોગપતિઓને જમીન આપવા યોજના લાવ્યા
ગુજરાત સરકારે બાગાયતી ખેતી માટે મુખ્યમંત્રી બાગાયતી વિકાસ મિશનની જાહેરાત કરતા જ રાજનીતિ ગરમાઈ છે. રાજય સરકાર ઉદ્યોગપતિઓને લાભ અપાવવા આ યોજના લાવી હોવાનો ધાનાણીએ આરોપ લગાવ્યો હતો. સાથે કહ્યું હતું કે સરકારે ખેડૂતો અને ખેતમજૂરોની મદદ કરવી હોય તો આ જમીન ખેતમજૂરોને આપે. મહત્વનું છે કે, રાજય સરકારે પાંચ જિલ્લામાં બિન ઉપજાવ સરકારી પડતર જમીન 30 વર્ષની લીઝ પર બાગાયતી ખેતી માટે આપવાની જાહેરાત કરી છે.
અમદાવાદ
Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડી
Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન
Ahmedabad Crime News | 40 લાખની લૂંટ કંઈક આવી રીતે બની હતી... જુઓ આ વીડિયોમાં ડિટેલ
Fire In Travel| અમદાવાદ-મુંબઈ એક્સ્પ્રેસ વે પર ભડભડ કરતી સળગી ગઈ ખાનગી ટ્રાવેલ્સ
Ahmedabad Rain | અમદાવાદમાં વહેલી સવારથી વરસાદની બેટિંગ શરૂ | Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
બિઝનેસ
બિઝનેસ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion