શોધખોળ કરો
મારો વોર્ડ મારી વાત: અમદાવાદના વોર્ડ નંબર- 33ની સમસ્યાને લઈને સ્થાનિકો શું કહી રહ્યાં છે?
મારો વોર્ડ મારી વાત કાર્યક્રમ અંતર્ગત અમદાવાદમાં વોર્ડ નંબર 33 સરખેજના લોકો સાથે વાતચીત કરી હતી. આ વોર્ડમાં ગત ટર્મમાં જેઠીબેન ડાંગર,નફિશા અન્સારી,અરવિંદ પરમાર અને જયેશ ત્રિવેદી કાઉન્સિલર રહ્યા હતા. મતદારો આ વોર્ડમાં નર્મદાની પાણીની લાઇન ઈચ્છે છે
અમદાવાદ
LPG shortage crisis: રાજ્યમાં ગેસની અછતને જોતા છારોડી SGVP એ પૂરું પાડ્યું આગોતરા આયોજનનું ઉદાહરણ
આગળ જુઓ























