શોધખોળ કરો
શંકરસિંહ વાઘેલાએ સંપર્ક કર્યો હોવાની વાત પર ભાજપ નેતા મયૂર દવેએ શું કહ્યુ?
અમદાવાદના ખાડિયાના પૂર્વ કોર્પોરેટર મયૂર દવેએ કહ્યું હતું કે, બાપુએ ગઈકાલે સાંજે મારો સંપર્ક કર્યો હતો. મારી જોડે બેસીને ચા પીવા માટે મારો સંપર્ક કર્યો હતો. મયૂર દવેએ કહ્યું કે મે બાપુને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી ચૂંટણી બાદ આપણે મળીશું તેવું જણાવ્યું હતું.
અમદાવાદ
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા
Ahmedabad Fire Incident : અમદાવાદના સિંગરવાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ
આગળ જુઓ





















