શોધખોળ કરો
Advertisement
Gandhinagar: રાજ્ય સરકાર આરોગ્ય ક્ષેત્રે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ કાયદો લાવી શકે છે
રાજય સરકાર આરોગ્ય ક્ષેત્રનો ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ કાયદો લાવી શકે છે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ કાયદો લાગુ થયા બાદ ગુજરાતની તમામ હોસ્પિટલો અને ક્લિનિક્સ વધું પારદર્શક બનશે. જયાં દર્દીઓને અપાતી સારવાર, દવાઓ અને અન્ય સગવડોના ચાર્જ સહિતની યાદી પ્રવેશના સ્થળે તમામ લોકોને દેખાય તે રીતે મૂકવાની રહેશે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ કાયદોના અમલ બાદ હોસ્પિટલમાં માનવીય ભૂલથી દર્દીનો જીવ જશે તો હોસ્પિટલનું રજિસ્ટ્રેશન રદ સહીત ડૉક્ટરને કડક સજા થઈ શકે પણ તેવી જોગવાઈ છે.
ગાંધીનગર
Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gandhinagar News । સરકારી અધિકારીનું ગાંધીનગર પાસેથી અપહરણ
Rajkot Game Zone Fire | રાજકોટ આગકાંડનો રિપોર્ટ આજે સરકારને સોંપાશે, જુઓ અહેવાલ
Gandhinagar News । ગાંધીનગરના કલોલ ખાતે બંગડી બનાવતી ફેક્ટરીમાં લાગી આગ
Gandhinagar Protest | સતત બીજા દિવસે ભાવિ શિક્ષકોની અટકાયતથી રોષ | TET Candidates Protest
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
આરોગ્ય
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement