શોધખોળ કરો
ગાંધીનગરમાં એક શબવાહિનીમાં ચાર મૃતદેહ એક સાથે લાવવાનો મામલો: મેયરે આપ્યા તપાસના આદેશ
ગાંધીનગર અંતિમધામ સ્મશાન ગૃહ ખાતે એક સાથે ચાર મૃતદેહને એક જ સબ વાહિની માં લાવવાવામાં આવ્યા હતા. આ ઘટનાની તપાસ માટે મેયરે આદેશ આપ્યા છે. મેયરે કહ્યું કે, જે કોઈ જવાબદાર હશે તેની સામે પગલાં ભરાશે. પ્રાથમિક અહેવાલ મુજબ સ્વજનોની સહમતિથી જ આ મૃતદેહોને એક સાથે લાવવામાં આવ્યા હતા. વિપક્ષના આક્ષેપોને ગાંધીનગર ના મેયર રીટાબેન પટેલે ફગાવતા કહ્યું - કહ્યું મીડિયામાં અહેવાલ આવ્યા બાદ વિપક્ષ જાગ્યું. પહેલા આવું થતું હતું તો વિપક્ષે ફરિયાદ એ વખતે કેમ ના કરી. છેલ્લા પંદર દિવસની અંદર કોરોના પ્રોટોકોલ મુજબ ગાંધીનગર સ્મશાન ગૃહ ખાતે 107 મૃતદેહોના કરાયા અંતિમસંસ્કાર.
ગાંધીનગર
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Ambalal Patel Heavy Rain Prediction : અમરેલીમાં હજુ તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
આગળ જુઓ






















