શોધખોળ કરો
ગાંધીનગરમાં એક શબવાહિનીમાં ચાર મૃતદેહ એક સાથે લાવવાનો મામલો: મેયરે આપ્યા તપાસના આદેશ
ગાંધીનગર અંતિમધામ સ્મશાન ગૃહ ખાતે એક સાથે ચાર મૃતદેહને એક જ સબ વાહિની માં લાવવાવામાં આવ્યા હતા. આ ઘટનાની તપાસ માટે મેયરે આદેશ આપ્યા છે. મેયરે કહ્યું કે, જે કોઈ જવાબદાર હશે તેની સામે પગલાં ભરાશે. પ્રાથમિક અહેવાલ મુજબ સ્વજનોની સહમતિથી જ આ મૃતદેહોને એક સાથે લાવવામાં આવ્યા હતા. વિપક્ષના આક્ષેપોને ગાંધીનગર ના મેયર રીટાબેન પટેલે ફગાવતા કહ્યું - કહ્યું મીડિયામાં અહેવાલ આવ્યા બાદ વિપક્ષ જાગ્યું. પહેલા આવું થતું હતું તો વિપક્ષે ફરિયાદ એ વખતે કેમ ના કરી. છેલ્લા પંદર દિવસની અંદર કોરોના પ્રોટોકોલ મુજબ ગાંધીનગર સ્મશાન ગૃહ ખાતે 107 મૃતદેહોના કરાયા અંતિમસંસ્કાર.
ગાંધીનગર
Ebola Virus : ઈબોલાને લઈ સરકાર એક્શનમાં, કોંગોથી આવેલા વ્યક્તિને લઈ આરોગ્યમંત્રીએ શું કર્યો ખુલાસો?
Gujarat Farmers : ખેડૂતો માટે મોટા સમાચાર, ડીઝલને લઈ સરકારનો મોટો નિર્ણય
One Nation One Election : ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે JPC અધ્યક્ષનું મોટું નિવેદન
Amit Shah On Congress : દુરબીન લઈને કોંગ્રેસને શોધીએ તો પણ કોંગ્રેસ દેખાતી નથી , અમિત શાહના પ્રહાર
GSEB SSC Result 2026 : આવતી કાલે ધોરણ-10નું પરિણામ જાહેર થશે, કઈ રીતે જોઇ શકાશે પરિણામ?
આગળ જુઓ



















