શોધખોળ કરો
Advertisement
Anand group Clash | વિદ્યાનગરમાં પથ્થરમારાની ઘટના પાછળનું કારણ જાણી તમે ચોંકી જશો
Anand group Clash | વિદ્યાનગરમાં પથ્થરમારાની ઘટના પાછળનું કારણ જાણી તમે ચોંકી જશો
આણંદ વિદ્યાનગરમાં મોડી રાત્રે પથ્થરમારાની ઘટના બની જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. હરિઓમનગર સ્મશાન પાસે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. પથ્થરમારાની ઘટનામાં કેટલાક વાહનો ક્ષતિગ્રસ્ત થયા હતા. પ્રેમ પ્રકરણમાં બે જૂથ વચ્ચે અથડામણ થયાની આશંકા છે. પથ્થરમારામાં બે થી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે કરમસદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વિદ્યાનગર પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ જૂથ અથડામણમાં એક જ કોમના બે જૂથ આમને સામને આવી ગયા હતા અને જે રીતના પથ્થરમારો થયો અને પથ્થરમારા બાદ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને જે ઈજાગ્રસ્તો હતા તેમને કરમસ. દાખલ કરવામાં આવ્યા હતા.
ગુજરાત
Sabarkantha Accident| સાબરકાંઠાના ઈડર-ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક ચાલકે બાઈકને મારી ટક્કર, માતા-પુત્રનું મોત
Ambaji Grand fair | ‘બોલ માડી અંબે..’ના નાદથી ગુંજ્યું અંબાજી ધામ, જુઓ એબીપીનું સ્પેશિયલ રિપોર્ટિંગ
Kshatriya Sammelan Updates | ફરી અમદાવાદમાં 5 હજારથી વધુ ક્ષત્રિયો કરશે સંમેલન,મોટી જાહેરાતની શક્યતા
PM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?
Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion