શોધખોળ કરો
Advertisement
નરેશ કનોડિયાના નિધન પર ભાજપના નેતા આરસી ફળદુએ દુખ વ્યક્ત કરતા શું કહ્યું, જુઓ વીડિયો
અમદાવાદ : ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયા(Naresh kanodiya)નુ કોરોના(Covid19)ની સારવાર દરમિયાન આજે યુએન મહેતા હોસ્પિટલમાં નિધન થયુ છે. ગુજરાતી અભિનેતા નરેશ કનોડિયાના નિધન પર ભાજપના નેતા આરસી ફળદુએ દુખ વ્યક્ત કરતા શ્રદ્ધાંજલિ આપી છે. આરસી ફળદુએ કહ્યું મહેશભાઈ અને નરેશભાઈ આ જોડી આપણી વચ્ચે નથી રહી. ભગવાનને પ્રાર્થન કરુ કે બંને ભાઈના આત્માને શાંતિ આપે. પરિવારને દુખ સહન કરવાની શક્તિ આપે.
ગુજરાત
Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદ
Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળો
Porbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાં
Banasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી
Gir Somnath | ડમાસા ગામમાં શાળાના આચાર્યને નોટિસ ફટકારાતા છેડાયો વિવાદ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement