શોધખોળ કરો
Advertisement
રેમડિસિવિર મુદ્દે હું ખોટો હોઉં તો ભાજપ મારી સામે કેસ કરે, ઓક્સિજનના અભાવે લોકો દર-દરની ઠોકરો ખાય છે, મરે છે........
ગુજરાતમાં કોરોના વાયરસે (Gujarat Corona Cases) કાળો કહેર મચાવ્યો છે. તેમાં પણ અમદાવાદ (Ahmedabad) અને સુરતની (Surat) સ્થિતિ સૌથી ચિંતાજનક છે. શનિવારે રાજ્યમાં કોરોનાના નવા 9541 પોઝિટિવ કેસ નોંધાયા હતા. કોરોના કેસની સાથે સાથે રેમડેસિવિર ઈંજેક્શન અને ઓક્સિજનની પણ અછત વર્તાઈ છે. ત્યારે કોરોનાની આ સ્થિતિને લઈ કૉંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, રેમડિસિવિર ઈંજેક્શનની આજે અછત વર્તાઈ છે ત્યારે સરકારે લાખો ઈંજેક્શન બહાર એક્સપર્ટ કરી દીધાં. રેમડિસિવિર મુદ્દે હું ખોટો હોઉં તો ભાજપ મારી સામે કેસ કરે, ઓક્સિજનના અભાવે લોકો દર-દરની ઠોકરો ખાય છે, મરે છે........
ગુજરાત
Gir Somnath News । ગીર સોમનાથના ઉનામાં અકસ્માત કરનાર સ્કોર્પિયો ચાલકની પોલીસે કરી ધરપકડ
Panchmahal News । પંચમહાલના શહેરામાં ઢોર ચરાવા જેવી નજીવી બાબતે થઇ મારામારી
Dwarka Rain | ખંભાળિયામાં વિવિધ વિસ્તારોમાં ખાબક્યો કરા સાથે વરસાદ, જુઓ સ્થિતિ વીડિયોમાં
Gujarat Unseasonal Rain | સતત ચોથા દિવસે કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો વરસાદ | Abp Asmita
Gir Somnath | કોડીનારની ખાનગી સિમેન્ટ કંપનીમાં ઘુસ્યો સિંહ પરિવાર, વનવિભાગ એક્શનમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
for smartphones
and tablets
and tablets
Advertisement