શોધખોળ કરો
Advertisement
દાહોદના ફતેપુરામાં કડાણાની પાઇપલાઇનમાં ભંગાણ, ખેતરોમાં પાણી ફરી વળ્યા
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ભોજેલા ગામે આજ રોજ ખેડૂતો દરરોજની જેમ પોતાના ખેતરે પહોંચ્યા ત્યારે ખેડૂતો ખેતરોનો નજારો જઈને ચોંકી ઊઠયા હતા અને તેઓના ખેતર તળાવમાં ફેરવાયા હતા. કડાણા થી દાહોદ આવતી પાઇપલાઇનમાં ભંગાણ પડતાં પાઈપલાઈનના પાણી તમામ આસપાસના પંદરથી વીસ ખેતરોમાં ભરાયા હતા જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાની થઇ હતી.
ગુજરાત
Gujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્ર
Banasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી
Surendranagar Crime | બે વ્યક્તિના ઝઘડામાં નિર્દોષ બાળકે ગુમાવ્યો જીવ
Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion