શોધખોળ કરો
વાવાઝોડા અને કમોસમી વરસાદની આગાહીએ ગીર સોમનાથના ખેડૂતોની ચિંતામાં કર્યો વધારો
વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે ગીર સોમનાથના ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. કમોસમી વરસાદની આગાહીને કારણે અળદ, મગ, મગફળી કેરી સહિતના પાકને નુકસાન ન થાય તે માટે લણવાની શરૂઆત કરી દીધી છે.
ગુજરાત
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
આગળ જુઓ





















