શોધખોળ કરો
Advertisement
સ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી રાજ્યમાં આ ચાર મોટા શહેરોમાં નાઈટ કર્ફ્યૂ યથાવત રાખવાનો નિર્ણય
દિવાળી બાદ રાજ્યમાં કોરોના સંક્રમણ વધ્યું છે. કોરોનાની સ્થિતિને લઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. કોરોના સંક્રમિત નાગરિકોને તુરંત સારવાર આપવા માટે પૂરતા પ્રમાણમાં કોવિડ બેડ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. કોરોના સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે ત્વરિત પગલા ભર્યા છે. વિજય રુપાણીએ કહ્યું હતું કે, કોરોનાના કેસ વધવાની સાથે સૌથી પહેલા અમદાવાદ શહેરમાં વીકએન્ડ કરફ્યૂનો અમલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વડોદરા, સુરત અને રાજકોટમાં પણ રાત્રે 9 થી સવારે 6 સુધી નાઈટ કરફ્યૂ લગાવવામાં આવ્યો છે જે પરિસ્થિતિ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે.
ગુજરાત
Medanma Madamji । વિકાસની દોડમાં મહિલાઓ આગળ વધી રહી છે પણ શું હજુ પણ ઘરની જવાબદારી ઓછી થઇ ?
Medanma Madamji । પ્રચારના મેદાનમાં ઉતર્યા દર્શનાબેન દેશમુખ, જુઓ કેવી છે કામગીરી ?
Gujarat News । રાજ્યમાં હજુ પણ ગરમી વધવાની આગાહી, જુઓ સમગ્ર વિગત
Amreli Politics । લોકસભા ચૂંટણીના કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મરની કનુ કલસરિયા સાથે બેઠક
Sabarkantha News । ઈડરના MLA રમણ વોરાના બંગલે ગોઠવાયો પોલીસ બંદોબસ્ત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
for smartphones
and tablets
and tablets
Advertisement