શોધખોળ કરો
Devayat Khavad Arrested : હુમલાના કેસમાં પાંચ દિવસથી ફરાર લોકકલાકાર દેવાયત ખવડની ધરપકડ
હુમલાના કેસમાં પાંચ દિવસથી ફરાર લોકકલાકાર દેવાયત ખવડની ધરપકડ..દુધઈ ગામ નજીક તેના ફાર્મહાઉસમાંથી પોલીસે કરી ધરપકડ. દેવાયત સાથે પોલીસે છ શખ્સોને પણ દબોચી લીધા. ધ્રુવરાજસિંહ પર હુમલો કરવાનો દેવાયત ખવડ પર આરોપ..
લાંબા સમયથી ચર્ચામાં રહેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડની આખરે પાંચ દિવસની શોધખોળ બાદ ધરપકડ કરવામાં આવી છે. તેમની ધરપકડ ગીર સોમનાથના તાલાલા પોલીસે કરી છે, જ્યારે તેઓ સુરેન્દ્રનગરના દુધઈ ગામમાં આવેલા એક ફાર્મહાઉસમાં છુપાયા હતા. તેમની સાથે અન્ય છ ઈસમોની પણ ધરપકડ કરવામાં આવી છે.
Tags :
Devayat Khavad Arrestedગુજરાત
Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ
Ambalal Patel Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, માવઠાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી
Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ અધિકારીઓને લીધા આડેહાથ
PM Modi Speech: મિડલ ઈસ્ટ સંકટ પર રાજ્યસભામાં PM મોદીનું સંબોધન
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કૉંગ્રેસે ખેલ્યો OBC કાર્ડ
આગળ જુઓ






















