શોધખોળ કરો

Gujarat rain Update| રાજ્યમાં વાતાવરણમાં પલટો, છેલ્લા 24 કલાકમાં 53 તાલુકામાં નોંધાયો વરસાદ

અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવ્યો છે. છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 15 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે.ઉલ્લેખનિય  છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 53 તાલુકામાં  વરસાદ નોંધાયો છે. વિગતવાર સમજીએ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

છેલ્લા 24 કલાકમાં વાલીયામાં વરસ્યો અઢી ઈંચ વરસાદ

  • નવસારીમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ
  • સુરતના મહુવામાં વરસ્યો સવા ઈંચ વરસાદ
  • તાપીના વાલોડમાં વરસ્યો સવા ઈંચ વરસાદ
  • સુરતના કામરેજમાં વરસ્યો એક ઈંચ વરસાદ
  • લાંબા વિરામ બાદ અને ચોમાસાની વિદાય બાદ પણ ફરી એકવાર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે, અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં  રાજયના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે આજે ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.

    આજે પણ રાજ્યના કેટલાક જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઇ શકે છે.  નવ જિલ્લા અને ત્રણ સંઘ પ્રદેશના છુટાછવાયા સ્થળો પર આજે ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે  ભારે વરસાદ વરસી શકે છે... તો ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ  જાહેર કર્યુ છે.

ગુજરાત વિડિઓઝ

Kadi Landslide : કડીમાં ભેખડ ધસી પડતા 9 લોકોના મોત, પરિવારનો આંક્રદ સાંભળી ધ્રુજી જશો
Kadi Landslide : કડીમાં ભેખડ ધસી પડતા 9 લોકોના મોત, પરિવારનો આંક્રદ સાંભળી ધ્રુજી જશો

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Mehsana News: મહેસાણામાં માટી ધસી પડવાથી 9 મજૂરોના મોત, કેન્દ્ર સરકારે સહાયની કરી જાહેરાત
Mehsana News: મહેસાણામાં માટી ધસી પડવાથી 9 મજૂરોના મોત, કેન્દ્ર સરકારે સહાયની કરી જાહેરાત
સરઘસ પર પથ્થરમારો થાય તો શું કરવું? મોહન ભાગવતે ચેતવણી આપતા કહ્યું - હું આ ડરાવવા માટે નથી કહી રહ્યો
સરઘસ પર પથ્થરમારો થાય તો શું કરવું? મોહન ભાગવતે ચેતવણી આપતા કહ્યું - હું આ ડરાવવા માટે નથી કહી રહ્યો
Rain Alert: આગામી બે દિવસ રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું
Rain Alert: આગામી બે દિવસ રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું
Mallikarjun Kharge: ભાજપ વિશે ખડગે શું બોલ્યા કે જેથી PM મોદીને ભારે ગુસ્સો આવશે
Mallikarjun Kharge: ભાજપ વિશે ખડગે શું બોલ્યા કે જેથી PM મોદીને ભારે ગુસ્સો આવશે
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Kadi Landslide : કડીમાં ભેખડ ધસી પડતા 9 લોકોના મોત, પરિવારનો આંક્રદ સાંભળી ધ્રુજી જશોJunagadh Farmer | જૂનાગઢ જિલ્લામાં સોયાબીનનું વાવેતર કરનારા ખેડૂતો ચિંતામાં મુકાયાબનાસકાંઠામાં સતત અનિયમિત વરસાદના કારણે ધાનેરા પંથકમાં ખેડૂતો ચિંતામાં મુકાયાDussehra 2024 | દશેરાને લઈ ફાફડા જલેબી લેવા લાગી લાંબી લાઇનો, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mehsana News: મહેસાણામાં માટી ધસી પડવાથી 9 મજૂરોના મોત, કેન્દ્ર સરકારે સહાયની કરી જાહેરાત
Mehsana News: મહેસાણામાં માટી ધસી પડવાથી 9 મજૂરોના મોત, કેન્દ્ર સરકારે સહાયની કરી જાહેરાત
સરઘસ પર પથ્થરમારો થાય તો શું કરવું? મોહન ભાગવતે ચેતવણી આપતા કહ્યું - હું આ ડરાવવા માટે નથી કહી રહ્યો
સરઘસ પર પથ્થરમારો થાય તો શું કરવું? મોહન ભાગવતે ચેતવણી આપતા કહ્યું - હું આ ડરાવવા માટે નથી કહી રહ્યો
Rain Alert: આગામી બે દિવસ રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું
Rain Alert: આગામી બે દિવસ રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું
Mallikarjun Kharge: ભાજપ વિશે ખડગે શું બોલ્યા કે જેથી PM મોદીને ભારે ગુસ્સો આવશે
Mallikarjun Kharge: ભાજપ વિશે ખડગે શું બોલ્યા કે જેથી PM મોદીને ભારે ગુસ્સો આવશે
દાગી અને ભ્રષ્ટ અધિકારીઓને કરાશે નિવૃત્ત! PM મોદીએ આપ્યા કાર્યવાહીના નિર્દેશો
દાગી અને ભ્રષ્ટ અધિકારીઓને કરાશે નિવૃત્ત! PM મોદીએ આપ્યા કાર્યવાહીના નિર્દેશો
Fact Check: હરિયાણામાં કોંગ્રેસને 74, BJP ને મળી 16 બેઠકો, પોસ્ટલ બેલેટના આંકડાથી હાહાકાર, જાણો સત્ય
Fact Check: હરિયાણામાં કોંગ્રેસને 74, BJP ને મળી 16 બેઠકો, પોસ્ટલ બેલેટના આંકડાથી હાહાકાર, જાણો સત્ય
Gujarat Rain Forecast: અરબી સમુદ્રમાં  સિસ્ટમ સક્રિય, આ જિલ્લામાં ફરી ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain Forecast: અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય, આ જિલ્લામાં ફરી ધોધમાર વરસાદની આગાહી
Mohan Bhagwat: નબળું હોવું એ ગુનો,મોહન ભાગવતે મોદી સરકારને હિન્દુઓને લઈને શું આપ્યો મોટો સંદેશ,જાણો વિગતે
Mohan Bhagwat: નબળું હોવું એ ગુનો,મોહન ભાગવતે મોદી સરકારને હિન્દુઓને લઈને શું આપ્યો મોટો સંદેશ,જાણો વિગતે
Embed widget