શોધખોળ કરો
Advertisement
કોરોના સંક્રમણને અટકાવવા તમામ લોકોને રસી લેવાની નીતિન પટેલની અપીલ
કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે રાજ્યમાં રસીકરણની (corona vaccination) પ્રક્રિયા પણ એટલી જ ઝડપથી ચાલી રહી છે. ત્યારે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે તમામ લોકોને રસી લેવાની આરોગ્ય મંત્રી નીતિન પટેલે અપીલ કરી હતી. નીતિન પટેલે (Gujarat Deputy Chief Minister Nitin Patel ) રસીકરણને લઈને જણાવ્યું કે રાજ્યના તમામ કોરોના વોરિયર્સનું રસીકરણ પૂર્ણ થઈ ગયું છે. સિનિયર સિટીઝનોને પણ રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે ત્યારે હવે 45 વર્ષથી ઉપરના તમામ લોકોને રાજ્યના અલગ અલગ 2500થી વધુ હોસ્પિટલોમાં વેક્સીન આપવામાં આવશે.
ગુજરાત
Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયી
Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા
Ahmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો
Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement