શોધખોળ કરો
Advertisement
દાનિશ કુરેશીએ જ્ઞાનવાપીમાં મળેલા શિવલિંગ અંગે અભદ્ર ટિપ્પણી કરતાં સંત સમાજમાં રોષ, જુઓ વીડિયો
દાનિશ કુરેશી આજે જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલિંગ અંગે સવાલ પુછતી પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં દાનિશ કુરેશીએ શિવલિંગના ઘાટ વિશે પ્રશ્ન પુછ્યો હતો. આ અશ્લિલ પોસ્ટ સામે આવ્યા બાદ હિંદુ સંત સમાજે દાનિશ કુરેશીની ઘોર નિંદા કરી હતી. જ્યોતિર્નાથ મહારાજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુધી આ વાત પહોંચાડીને દાનિશ કુરેશી સામે કાર્યવાહી કરવાની તૈયારી બતાવી હતી. આ પોસ્ટને લઈ હિંદુ સંત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.
ક્રાઇમ
Surat Crime | સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ નરાધમ શિક્ષકે ગુજાર્યું દુષ્કર્મ, થયો જેલ ભેગો
Mumbai Rain | મુંબઈમાં ધોધમાર 12 ઇંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
Kutch Earthquake | ભારત-પાક સરહદે અનુભવાયો 2.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Chhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણ
Amreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement